________________
12 धाताऽसि धीर ! शिवमार्गविधेविधानाद् व्यक्तं त्वमेव भगवन् ! पुरुषोत्तमोऽसि ॥"
–ભક્તામર સ્તોત્ર, લે. ૨૫. અર્થાત–ખરેખર તુંજ બુદ્ધ છે, કારણ કે દેવતાઓએ તારા કેવલજ્ઞાનના બંધની પૂજા કરી છે. વળી જગતમાં કે પણ શકર હોય તે તે તું જ છે, કેમકે ત્રિભુવનને સુખી કરનાર તું છે. તથા હે ધીર ! મેક્ષમાર્ગની વિધિને તું પ્રરૂપક છે, તેથી તું જ બ્રહ્મા વિધાતા છે. આથી તુ પુરુષોત્તમ નારાયણ–પુરુષમાં ઉત્તમ છે. એ વાત તે સ્પષ્ટ છે. એકજ પૂજ્ય વ્યકિતનાં જુદાં જુદાં નામે કે જે નામેને આગળ કરીને ભિન્ન ભિન્ન દર્શનકારે કલેશે કરે છે, તે દ્વારા સ્તુતિ કરી એમ સિદ્ધ કરી બતાવ્યું કે-જે વ્યકિતને જગતના જુદા જુદા દર્શનકારે-ધર્મવાળાએ પૂજ્ય ગણે છે તે શુ યુક્ત વ્યક્તિ એકજ છે. માત્ર જુદાં જુદાં નામે લઈ વ્યર્થ ઝઘડા થાય છે. એવી ઉદાર ભાવના સમભાવવૃત્તિ શું ઉપરના લેકે માંથી નથી ઝળકી ઉઠતી ? આટલાં જ દષ્ટાન્ત નહિ, પરંતુ જૈનશાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે આવાં મધ્યસ્થ ભાવનાનાં દષ્ટાંતે મૈજૂદ છે. એને ઉલ્લેખ કરવા બેસીએ તે પાર આવે તેમ નથી.
સાચું એ મારું (અને નહિ કે મારું એ સાચું ) અર્થાત્ જ્યાં ગુણ હોય તે ગ્રહણ કરવા એ સિદ્ધાંતે જૈનાચાર્યોના હદય ઉપર કેવી ગાઢ છાપ બેસાડી હતી તે તરફ આપણે હવે નજર કરીએ. કઈ પણ ગ્રંથકારે પિતાના ધર્મના ગ્રંથે તેમજ તેના પર ટીકા, ટિપ્પણ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org