________________
જૈનદર્શન.
જેવી રીતે આપ અમૃત્ત ધર્મોધના સૂત્ત સ્થૂલ શરીરની સાથે સબન્ધ માના છે; તેવી રીતે અમારે પણ સ’બન્યને કૈવલ નિર્વોડ કરવામાં અડચણ જેવું નથી.
પૂ॰ મૂત્ત કમથી અમૃત્ત જીવમાં હું, શેક, વિષાદ વિગેરે કાર્યો કેવી રીતે થઇ શકવાનાં ? જેમ અમૂત્ત આકાશમાં ચન્દનના લેપથી હર્ષ અને શસ્ત્ર વિગેરેના સબન્ધથી શેક થતા નથી તેમ અત્ર પણ મેં કાઁથી આત્મામાં હ, શેક વિગેરે કંઇપણ થવાનું નહિ; માટે કને અમૂત્ત માનવાં જોઇએ.
૨૫૫
ઉટ મૃત્ત મદિરાપાન, ધત્તરપાન, વિષપાન વગેરેથી વિજ્ઞાન, ધૃતિ, સ્મૃતિ દન, ચારિત્ર વગેરે જીવના મૂ ધર્મના ઉપઘાત થતા દરેકને દૃષ્ટિગોચર થાય છે. તથા દુધનુ પાન,શર્કરા, ધૃતપૂર્ણ સરરવતીચૂર્ણ બ્રહ્મી આષધિ વિગેરે દ્વારા તેના અનુગ્રહ થતા જોવામાં આવે છે. અને એ વાતને આપ પણ જેવી રીતે માનાછે,તેમ મૂત્ત કથા અમૂર્ત આત્માના ધર્મો ના અનુગ્રડુ તથા ઉપઘાત થવામાં કઇપણ અડચણુ નથી..કચ આત્મા પણ સર્વથા અમૂર્તો છે; એમ અમે બિલકુલ માનતા નથી. કારણકે અગ્નિ અને લેાઢાના ગાળાની માફક, દુધ અને પાણીની માર્ક અનાદિકાલીન કર્મોના સંબધથી સબદ્ધ થયેલ આત્મા પણ તેનાથી કથંચિત્ અનન્ય હાવાથી મૂત્ત છે. માટે મૂત્તના મૂત્તની સાથે સંબન્ધ થવામાં હવે કહેા,કાઇ જાતની અડચણુ છે ખરી? અર્થાત્ બિલકુલ નહિ. માટે અષ્ટરૂપ કમ પણ પાડ્ગ લિક છે. તે પણ પ્રવાહ-પર’પરાની અપેક્ષાએ અનાદિ છે અને વ્યક્તિની અપેક્ષાએ કથંચિત્ સાદિ છે. એનુ વિશેષ વિવેચન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org