________________
તવાખાન.
હાય તે સ્વરૂપાસિદ્ધ સમજ અને જ્યાં સ્વરૂપને સંદેહ હોય તે સંદિગ્ધાસિદ્ધહેતુ સમજ. “ ચાક્ષુષપ્રત્યક્ષ હેવાથી શબ્દ પરિણામી છે. આ ઠેકાણે શબ્દમાં શ્રાવણુપ્રત્યક્ષપણું હવાથી ચાક્ષુષપ્રત્યક્ષપણું હોઈ શકે જ નહિ. માટે તે હેતુ સ્વરૂપાસિદ્ધ જાણ. આ પ્રથમ ઉદાહરણ આપવામાં આવ્યું. ધૂમાડાની અને ધૂમસની જેને ઓળખાણ બરાબર નથી તે ગુરૂષ કહે કે “ ધમ હોવાથી આ પ્રદેશ અગ્નિવાળે છે. આવા સ્થલમાં આ હેતુ સંદિગ્ધાસિદ્ધ સમજે.” હવે બીજ પણ અસિદ્ધ હેતુ વિગેરેના ભેદે જણાવવામાં આવે છે. ઉભયાસિદ્ધ હેતુ, અન્યતરાસિદ્ધ હેતુ. “ચક્ષુ ઈન્દ્રિયથી પ્રત્યક્ષ થવાપણું હોવાથી શબ્દ પરિણામી છે. આ હેતુ દરેકના મત પ્રમાણે જૂઠ હોવાથી ઉલયાસિદ્ધ કહેવાય.
વિજ્ઞાન, ઈન્દ્રિ, જીવન, મરણ વિગેરે નહિ હોવાથી વનસ્પતિ અચેતન છે.” આ ઠેકાણે જે લોકે વનસ્પતિને અચેતન માને છે તેના મતમાં ઠીક છે, પરંતુ જે લેકે તેને સચેતન માને છે તેના મત પ્રમાણે તે હેતુ અસિદ્ધ હેવાથી અન્યતરાસિદ્ધ સમજ. એવી રીતે વિશેષ્યાસિદ્ધ હેતુ, વિશેષણસિદ્ધ હેતુ, આશ્રયાસિદ્ધ હેતુ,આશ્રયંકદેશાસિદ્ધ હેતુ, સંદિગ્ધાશ્રયસિદ્ધ હેતુ વિગેરે અસિદ્ધહેતુના ઘણુ ભેદે છે.
વિરૂદ્ધહેતુ-નિરૂપણ. સાધ્યના અભાવને વ્યાપ્ય જે હેતુ હોય તે વિરૂદ્ધ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org