________________
૧૮૬
તત્તવાખ્યાન,
પ્રકરણ વિગેરે ગ્રંથમાં નવ તત્તવનું વિવેચન છે અને તવાર્થસૂત્ર વિગેરે ગ્રંથમાં સપ્ત તનું વિવેચન છે, તે પણ તેથી એકદમ ભડકી ઉઠવાની જરૂર નથી, કેમકે તેવું વિવેચન પણ શિષ્યને સ્પષ્ટપણે વિશેષ પ્રકારે જ્ઞાન થાય તેટલા જ માટે છે, કિન્તુ તેમાં તત્ત્વવિરૂદ્ધપણું લગાર માત્ર નથી એ ખાસ ખ્યાલમાં રાખવું જોઈએ.
નવ પદાર્થોને પ્રતિપાદન કરવાને અભિપ્રાય આ પ્રમાણે છે. જીવ, અજીવ આ બે મૂળ પદાર્થો છે. તેમાં જીની અવસ્થા બે પ્રકારની છે. એક સંસારાવસ્થાના છે અને બીજા મેક્ષાવસ્થાના છે. જ્યારે આ પ્રમાણે ની અવસ્થા જૂદી જૂદી જોવામાં આવે છે, ત્યારે તેનું કારણ કેઈ અવશ્ય હોવું જોઈએ તે જણાવવાની ખાતર, આશ્રવ, બન્ધ, સંવર અને નિર્જરા આ ચાર તનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેમાં પણ આસવ અને બંધ એ બે પદાર્થો સંસારિ જીનો સંસારાવરથાના કારણરૂપ છે અને મેક્ષાવસ્થાના પ્રતિબંધકરૂપ છે. કર્મોને આવવાના દ્વારને આસવ કહેવામાં આવે છે અને કર્મપુદગલેનું જીવની સાથે દુધ અને પાણીની માફક એક બીજાએ આપસમાં મળી જવું તેનું નામ બન્ધ પદાર્થ જાણ; અને તે બદ્ધાવસ્થાનું નામ જ સંસારાવરથા જાણવું. માટે જ્યાં સુધી આ બે તત્તનું સામ્રાજ્ય હોય ત્યાં સુધી મેક્ષાવસ્થા વધ્યાપુત્ર સમાન સમજવી. અત એવ સંસારાવસ્થા સંપાદન કરવા સારૂ આ બે તો ખાસ ઉપગી છે,
સંવરતત્વ, આસવ દ્વારા નવીન આવતાં કર્મોને અટ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org