________________
૩૮૨
તેવાખ્યાન.
વીરાસન વિગેરેમાંથી કાઇ એક આસન વાળી, થાડા નમ્ર થઇ, સુખ વિગેરે જેનાં પ્રસન્ન છે અને દૃષ્ટિ પણ સ્થિર છે, તથા નિદ્રા, આલસ્ય, કામ, રાગ, અરતિ, ભય શેક વિગેરે જેણે જીત્યા છે, તથા મન્દ મન્ત્ર વાસેાાસના પ્રચાર કરનાર એવા સાધુ મહાત્માએ નાભિની ઉપર, હ્રદયમાં, મસ્તકમાં અથવા ખીજે કોઇ પણ ઠેકાણે મનેાવૃત્તિઓને સ્થાપી જેવી રીતે અભ્યાસ કર્યો હોય તેવી રીતે સાવધાન થઈને આવા પ્રકારનાં ઉત્તમ ધ્યાન કરવાં શરૂ કરે છે. એકાગ્ર મનવાળે, અને રાગ– દ્વેષ, માહની વૃત્તિઓને દબાવીને નિપુણતા પૂર્વક શારીરિક ખા ક્રિયાઓને નિગ્રહ કરી તથા ઉત્તમ ક્ષમાને ધારણ કરી બાહ્ય આભ્યન્તર દ્રવ્ય પર્યાયાને વિચારતા છતા ધ્યેયરૂપ દ્રવ્ય અથવા પર્યાય તથા ચેગાને પૃથક્ષણે સક્રમણ કરતાં કરતાં મારૂપી તીક્ષ્ણ શસ્ત્રદ્વારા માહનીય ક્રમની પ્રકૃતિને ક્ષય જે વખતે કરે, તે સમયે પ્રથમ શુક્લધ્યાન સમજવું, અને તે દ્વારા જ માહુના ક્ષય અથવા ઉપશમ થાય છે.
આવી રીતે ધ્યાન દ્વારા મેાહ-સાગરને તરી અન્તર્મુહૂત્ત વિશ્રાન્તિ લહ્યા ખાદ્ય તે જ વિધિ પ્રમાણે મેહનીયકમ ના નાશ કરનાર તે કરતાં પણ અનન્ત ગુણી યાગવિશુદ્ધિને આશ્રય કરી જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ અને અન્તરાય આ ત્રણે કમ ની પ્રકૃતિના ખન્યને રોકી અને સ્થિતિના હ્રાસ તથા ક્ષય કરતા છતા અર્થ,બ્યજન તથા ચેાગની સફ્રાન્તિ જેમને ખીલકુલ નથી અને જેમનુ મન અત્યન્ત સ્થિર છે એવા ક્ષીણકષાય મહાત્મા વ મણિની માફક નિર્લેપ બની જાય છે. આવા પ્રકારના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org