________________
.
જૈનદર્શન.
એકત્રવિતક શુકલધ્યાનરૂપી અગ્નિથી ઘાતિકરૂપી લાકડાંને ખાળી ભસ્મીભૂત કર્યા બાદ દેીપ્યમાન કેવલજ્ઞાનરૂપી સૂર્ય દ્વારા લેાકાલેાકને સાક્ષાતકાર કરનાર વ્યક્તિઓના કેવલી, સર્વજ્ઞ, સર્વદેશી, સાવ એવાં નામેાથી વ્યવહાર કરવામાં આવે છે.
૩૮૩
તેવી વ્યક્તિએ આયુષ્યની સ્થિતિ જેટલી હોય, તેટલે કાલ વિચરતા વિચરતા ધમ દેશના ઉત્તમ પ્રકારે આપે છે. અને જ્યારે અન્તર્મુહૂત્ત સમય ખાકી રહે, ત્યારે શુકલધ્યાનના ત્રીજા પાયાના આરંભ કરે છે. આ ત્રીજા ધ્યાન દ્વારા પ્રાણાયા નના પ્રચાર તથા સર્વ કાયના, વચનના અને મનના ચેગાના નિરાય કરે છે. આ ધ્યાનમાં તમામ પ્રકારના ચાગના વ્યાપારાના નિરાધ કરવાથી પાતે અચેાગી બની તેરમાંથી નિવૃત્ત થઇ ચઉદમા ગુણસ્થાનકને સ્પર્શે છે. તે વખતે સર્વ સ'સારના દુઃખાની જાલને છેદવામાં સમથ અને મેક્ષનું સાક્ષાત્ કારણુ એવુ યથાખ્યાત ચારિત્ર અત્યન્ત નિલ બની જાય છે; ત્યારે અચેગી કેવલી ભગવાન્ બાકી રહેલ વેદનીય, નામ, ગાત્ર અને આયુષ્ય આ ચાર ઘાતિકાના શુકલધ્યાનના ચાથા પાયા દ્વારા સર્વથા ક્ષય કરી, શુદ્ધ સુવર્ણની માફક આત્મા ઉપર લાગેલા ક્રમમલના નાશ થવાથી શુદ્ધ નિર ંજન, નિરાકાર અને અનન્ત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખસ્વરૂપ આત્મા અની જાય છે, તેનું નામ જ મેાક્ષ સમજવું',
Jain Educationa International
આવા પ્રકારનું શુકલધ્યાન રૂપી આભ્યન્તર તપ પણુ નિજ શરૂપ હોવાથી નવીન કર્મના ઉપચયને નિષેધ કરનાર
For Personal and Private Use Only
www.jainelibrary.org