________________
३८४
તત્ત્વાખ્યાન.
છે અને પુરાણાં કર્મોને આત્માના પ્રદેશાથી જૂદાં કરનાફ છે. નવીન કમ તે ખીલકુલ આ વખતે આવતાં જ નથી.. મને જૂનાં જેટલાં હોય તેને તેા ધ્યાનાગ્નિ ખાળી ભસ્મી ભૂત કરી નાખે છે, ત્યારે સર્વથા કર્મના સબન્ધ રહિત થવાથી શુદ્ધ આત્માનું અનન્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય સુખરૂપ મૂળ સ્વરૂપ પ્રગટ થાય છે. તેનું નામ જ મેક્ષ સમજવું, તેનુ સ્વરૂપ આગળ કહેવામાં આવે છે.
ઉપર્યુકત નિરાના બે ભેદ છે. એક સકામનિર્જરા અને ત્રીજી કામનિર્જરા, તેમાં પ્રથમ નિરશ વિરતિ મહાત્માઓ કરી શકે છે. અને ખીજી અનેક પ્રકારનાં શારીરિક, માનસિક કષ્ટાને અનાભાગથી સહન કરનારને થાય છે. તેમાં પણ પ્રથમ નિરા તે અનાદિકાલથી મિથ્યાત્વ વિગેરે સામગ્રી દ્વારા એકઠાં થયેલ કર્મોના સમૂહને અન્તર્મુહૂત્ત માત્રમાં ક્ષય કરવા સમર્થ છે. આાવુ સામર્થ્ય ખીજીમાં ખીલ-કુલ નથી એટલી વિશેષતા સમજવી.
ઇતિ નિર્જરા તત્ત્વ સમાસ.
મેાક્ષ-નિરૂપણ.
શરીર પાંચ, દશ પ્રાણ, પુણ્ય, પાપ, વર્ણાદિ ચાર અને પુનર્જન્મ, ત્રણ વેદ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, રાગ, અજ્ઞાન, અસિદ્ધ વિગેરેના નિર્જરા તત્ત્વમાં બતાવેલ ઉપાય દ્વારા સર્વથા ક્ષય થવાથી આત્માનું સ્વાભાવિક સ્વરૂપ જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org