SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. ૩૮૫ પ્રગટ થાય, તેને મેક્ષ કહેવામાં આવે છે. અર્થાત્ સંપૂર્ણ કને જે અવસ્થામાં સર્વથા ક્ષય થાય, તે અવસ્થાવિશેષનું નામ જ મોક્ષ સમજવું. હવે તે વિષે વૈશેષિક વિગેરે દર્શનકારોને અભિપ્રાય જણાવવામાં આવે છે – પૂર બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધમ, અને સંસ્કાર આ નવ ગુણેને અત્યન્ત અભાવ જે અવસ્થામાં થાય, તે અવસ્થા વિશેષને જ મોક્ષ સમજ; પરંતુ સપૂર્ણ કર્મોને અભાવ થવાથી મોક્ષ મળે છે એ વાત યુક્તિવિકલ સમજવી, તે જ વાતને સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે. જ્ઞાન પિતે જ જ્યારે ક્ષણિક હેવાથી નશ્વરશીલ છે, ત્યારે મેક્ષાવસ્થામાં તે કેવી રીતે સંભવી શકે? માટે મોક્ષમાં જ્ઞાન વિદ્યમાન હોય છે. એ વાત બીલકુલ માનવા લાયક નથી. અને સુખ તે તરતમસ્વભાવવાળું હોવાથી સંસારમાં ને મેક્ષમાં કંઈ પણ વિશેષતા પ્રાપ્ત કરાવના છે જ નહિ, તે પછી તેને માનવાની શી જરૂર રહી? તે પણ સાથે સમજાવવામાં આવે છે. દુઃખ વિગેરે સર્વથા હેય હેવાથી તેને પણ સંભવ તે અવસ્થામાં હોઈ શકે જ નહિ. માટે આત્માના નવ વિશેષ ગુણે સિવાય જે પોતાના સ્વરૂપમાં અવસ્થાન, તેને જ મોક્ષ સમજ, અથત મેક્ષાવસ્થામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ વિગેરે કંઈ પણ છે જ નહિ, આ વાતને અનુમાન પણ ટેકો આપે છે. દિવાના સંતાનની માફક સંતાનપણું હવાથી આત્માના નવ વિશેષ ગુણેને સંતાન 26. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy