________________
જૈનદર્શન.
૩૮૫
પ્રગટ થાય, તેને મેક્ષ કહેવામાં આવે છે. અર્થાત્ સંપૂર્ણ કને જે અવસ્થામાં સર્વથા ક્ષય થાય, તે અવસ્થાવિશેષનું નામ જ મોક્ષ સમજવું.
હવે તે વિષે વૈશેષિક વિગેરે દર્શનકારોને અભિપ્રાય જણાવવામાં આવે છે –
પૂર બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધમ, અને સંસ્કાર આ નવ ગુણેને અત્યન્ત અભાવ જે અવસ્થામાં થાય, તે અવસ્થા વિશેષને જ મોક્ષ સમજ; પરંતુ સપૂર્ણ કર્મોને અભાવ થવાથી મોક્ષ મળે છે એ વાત યુક્તિવિકલ સમજવી, તે જ વાતને સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે. જ્ઞાન પિતે જ જ્યારે ક્ષણિક હેવાથી નશ્વરશીલ છે, ત્યારે મેક્ષાવસ્થામાં તે કેવી રીતે સંભવી શકે? માટે મોક્ષમાં જ્ઞાન વિદ્યમાન હોય છે. એ વાત બીલકુલ માનવા લાયક નથી. અને સુખ તે તરતમસ્વભાવવાળું હોવાથી સંસારમાં ને મેક્ષમાં કંઈ પણ વિશેષતા પ્રાપ્ત કરાવના છે જ નહિ, તે પછી તેને માનવાની શી જરૂર રહી? તે પણ સાથે સમજાવવામાં આવે છે. દુઃખ વિગેરે સર્વથા હેય હેવાથી તેને પણ સંભવ તે અવસ્થામાં હોઈ શકે જ નહિ. માટે આત્માના નવ વિશેષ ગુણે સિવાય જે પોતાના સ્વરૂપમાં અવસ્થાન, તેને જ મોક્ષ સમજ, અથત મેક્ષાવસ્થામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ વિગેરે કંઈ પણ છે જ નહિ, આ વાતને અનુમાન પણ ટેકો આપે છે. દિવાના સંતાનની માફક સંતાનપણું હવાથી આત્માના નવ વિશેષ ગુણેને સંતાન
26.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org