________________
તન્યાખ્યાન.
-
-
-
-
પ્રવાહ અત્યન્ત વિનાશ પામે છે. ઉપર્યુક્ત વાતને નીચેના કલેક પણ ટેકે આપે છે.–
यावदात्मगुणाः सर्वे नोच्छिन्ना वासनादयः । तावदात्यन्तिकी दुःखव्यावृत्तिन विकल्प्यते ॥ १ ॥ धर्माधर्मनिमित्तो हि सम्भवः सुख-दुःखयोः। मूलभूतौ च तावेव स्तम्भौ संसारसद्मनः ॥२॥ ચારામારીમાંથી ક્યાદાનમાં આપેલા કલેકે
પૃ. ૪૩ ભાવાર્થ-જ્યાં સુધી વાસના વિગેરે આત્માના તમામ ગુણેને ઉછેદ ન થાય, ત્યાં સુધી આત્યંતિક દુઃખના અભાવરૂપ મોક્ષ મળી શકે જ નહિ, અને સુખ-દુઃખ તે ધમધમ નિમિત્તથી પેદા થાય છે. અને તે તે સંસારરૂપી મહેલના મોટા સ્તંભ છે. માટે જ્યારે ધમધર્મને વિનાશ થાય, ત્યારે સુખ-દુઃખ તે હોય જ ક્યાંથી?
इच्छाद्वेषप्रयत्नादिभोगायतनबन्धनम् । उच्छिन्नभोगायतनो नात्मा तैरपि युज्यते ॥ १ ॥
આ કલેક પણ ન્યાયમંજરીમાંથી સ્યાદ્વાદમંજરી(પૃ. ૪૪)માં આપેલ છે. ભાવાર્થ-ઈરછા, દ્વેષ, પ્રયત્ન વિગેરે પણ ભેગના ઘરરૂપ શરીરની સાથે સંબંધ રાખનાર હવાથી જ્યારે તેને સર્વદા ઉચછેદ થાય, ત્યારે ઈચ્છા વિગેરેને પણ આત્માની સાથે સંબન્ધ કેવી રીતે ટકી શકે? તે ખાસ વિચારણીય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org