________________
જૈનદર્શન.
ઉ॰ ઉપર્યુક્ત કથન અજ્ઞાનમૂલક હોવાથી અનાદરણીય છે. આપ લેાકેા સંતાનપણાને હેતુ આપીને નવ ગુડ્ડાના ઉચ્છેદ થવાથી ગુણશૂન્ય આત્માના સ્વરૂપને મેાક્ષ કહે છે, તે સંતાનપણુંશી ચીજ છે ? તે તે! ખાસ સમજાવવા લાયક છે. શુ' એક પછી એક પદાર્થની ઉત્પત્તિ માત્રને આપ સંતાન કહેા છે ? અથવા એકને અવલખીને એક પછી એકની ઉત્પ ત્તિને કહા છે ? આ એ પ્રશ્નને પૂછવામાં આવે છે. તેમાં પ્રથમ પક્ષ માનવામાં તે ઘટ, પટ વિગેરે પદાર્થીમાં પણ એકની પછી એક ઉત્પન્ન થતા હૈાવાથી આપનું સંતાનપણું તે તેમાં પણ રહેવાનું અને તેને અત્યન્ત વિનાશ તે બીલકુલ નથી. કેમકે પર્યાયથી તેના વિનાશ છે, તે પણ દ્રવ્યથી તે તે નિત્ય છે-શાશ્વત છે. માટે આપે આપેલ અનુમાનમાં હેતુ જ જ્યારે વ્યભિચારી થયા, ત્યારે તેવા હેતુથી આપની ઇષ્ટસિદ્ધિ કેવી રીતે થવાની ? આ કારણથી પ્રથમ પક્ષ અનાદર ણીય છે.
હવે રહ્યા બીજો પક્ષ-એક ઘટ વિગેરે પદાર્થને અવલખીને એક મીજાની ઉત્પત્તિ તે પરમાણુના પાકમાં પણ છે, પરન્તુ તે પરમાણુના સર્વથા વિનાશ થાય છે એમ તે આપ પણુ માનતા નથી, તેા પછી આપે આપેલ સ'તાનપણારૂપ હેતુ વ્યભિચારગ્રસ્ત હાવાથી તે દ્વારા સાધ્યસિદ્ધિ કેવી રીતે થવાની અને તે સિવાય બીજો પક્ષ માનવા, તે પણ આપને નકામા જ છે. કચ છાદ્યસ્થિક ક્ષાચેાપશમિક જ્ઞાનાદિ ગુણ્ણાના ઉચ્છેદ છે; તે પણ ક્ષાયિક
Jain Educationa International
૩૮૭
For Personal and Private Use Only
www.jainelibrary.org