________________
ટ
ગુણાના પ્રાદુર્ભાવ થતા હોવાથી ગુણશૂન્ય આત્માના અવસ્થાનરૂપ માક્ષતા કોઇ પણ રીતે માનવા લાયક છે જ નહિ,
५० न हि वै सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्ति
ભાવાય તેવી રીતે જ્ઞાન વિગેરે ગુણેના અભાવ સિદ્ધ કરવામાં આળ્યે, તેવી રીતે સુખ પણ મેક્ષાવસ્થામાં નથી, એ વાત આશ્રિત દ્વારા સ્પષ્ટ થાય છે.
—-
તત્ત્વોખ્યાત.
ઉ॰ જ્ઞાન વિગેરે છા“સ્થિક ગુણે! નહિ હાવાથી ક્ષાયિક ગુણા પણ આત્મામાં નથી. એ વાતને સિદ્ધ કરવામાં જેમ આપના મતમાં કઈ પણ પ્રમાણ નથી. તેમ સુખના અભાવને સિદ્ધ કરવામાં પણ કોઈ પણ પ્રમાણુ નથી; અને ઉપર્યુક્ત શ્રુતિ તે શુભક જન્ય સાંસારિક વૈષયિક સુખને મશક્ષાવ સ્થામાં અભાવ સૂચવે છે, પરન્તુ સ્વસ'વેદ્ય, વેદનીયકર્મના ક્ષયથી પેદા થતા આત્મીય સુખના મેક્ષાવસ્થામાં અભાવ છે એમ તેથી ખીલકુલ સિદ્ધ થઈ શકતું નથી. સારાંશ--સાંસારિક સુખ દુઃખ જેમ એક બીજાની સાથે કર્મના સબન્ધને લઇને પરસ્પર સબન્ધવાળું હાવાથી કેવલ સુખ અથવા દુ:ખ મળી શકેતુ' નથી; પરન્તુ મેક્ષાવસ્થામાં આ નિયમ ખીલકુલ લાગુ પડી શકતા નથી, કેમકે દુ:ખતુ' કારણ જે શરીર, તેના સર્વથા અભાવ જ્યારે થાય, ત્યારે આત્મીય સ્વસંવેદ્ય સુખને મળવામાં બીજો કચેા ખાધ રહ્યો ? તે સમજાવશે. સ્મૃતિ પશુ તે વાતને ટકા આપે છે.-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org