________________
જૈનદર્શન.
मुखमात्यन्तिकं यत्र बुद्धिग्राह्यमतीन्द्रियम् । तं मोक्षं वै विजानीयाद् दुष्पापमकृतात्मभिः ॥ १ ॥
ભાવાર્થ --જ્યાં કેવલ આગમગમ્ય આત્યન્તિક અતીન્દ્રિય સુખ છે, તેને જ મેક્ષ સમજ, અને આવા પ્રકારનું સુખ અકૃતાત્મક લેકેને દુપ્રાપ્ય સમજવું.
પૂ આ ઠેકાણે સુખશબ્દ દુખના અભાવને બોધક હોવાથી આ શ્રુતિદ્વારા મેક્ષમાં સુખ છે એ વાત કયાંથી આવી? માટે મોક્ષમાં સુખ છે જ નહિ એવી માન્યતા યુક્તિવાળી સમજવી.
ઉ૦ ઉપર્યુક્ત સ્મૃતિમાં રહેલ સુખશબ્દને મુખ્ય સુખને વાચક માનવામાં જ્યારે કેઈ જાતને બાધ આવતો નથી, ત્યારે તેને દુઃખના અભાવના વાચકરૂપે કેવી રીતે માની શ. કાય? કિચ અર્થ જાદુ વિપ્રમુ: કુણી પંજાતઃ ઈત્યાદિ વાક્યમાં વિપ્રમુક્ત શબ્દથી જ જ્યારે દુખના અભાવનું જ્ઞાન થઈ શકે તેમ છે. ત્યારે સુખી શબ્દને પ્રાગ શા માટે કરે જોઈએ? “માટે મેક્ષમાં સુખ વિગેરે કઈ પણ ગુણ છે જ નહિ, કિન્તુ પાષાણ સમાન જડતા છે. આવા પ્રકારની આપની માન્યતા ઉપર કયે બુદ્ધિશાલી લક્ષ્ય આપી શકે? અર્થાત્ કે ઈપણ નહિ. આ વાતને નીચેને કલેક પણ પૂરતી કરી આપે છે—–
वरं वृन्दावने रम्ये क्रोष्तृत्वमभिवाञ्छितम् । न तु वैशेषिकी मुक्तिं गौतमो गन्तुमिच्छति । १ ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org