SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ અર્થાત્ જરૂર માનવા જોઈએ તે અનેકાન્ત તત્ત્વનું વિવેચન આગળ કરવામાં આવશે. આ લખાણથી સિદ્ધ થયું જે નિર્દોષપણુ' હાવાથી સર્વજ્ઞપણું અનમાં જ હોવુ* જોઈએ. જે સજ્ઞ ન હોય તે નિર્દોષ પણ ન હાય-જેમ ગલ્લીમાં રહેલ પુરૂષ. અને અહંન્ તેવા નહાવાથી સર્વજ્ઞપણુ* તેમાંજ માનવુ જોઇએ. હવે ‘ સર્વજ્ઞો બિતાનવિરોષઃ' એ શ્લાકના પરમાથ' ટુ'કમાં નીચે પ્રમાણે સમજવા. તત્ત્વાખ્યાન. જે વ્યક્તિ ત્રણ કાલના તમામ પદાર્થોને સાક્ષાત્કાર કરવાવાળી હાય, રાગાદિ વિગેરે ઢાષાથી સથા રહિત હોય, ત્રણે લેાકના જીવાને પૂજનીય હાય, પદાર્થના યથાર્થ રીતે ઉપદેશ દેવામાં તત્પર હાય એવી વિશિષ્ટ વ્યક્તિને ઇશ્વર કહેવામાં આવે છે. ટુ‘કાણમાં કહીએ તે આત્માના મૂલગુણાને કેવલજ્ઞાન, કેવલર્દેશન, અનન્તવીર્ય અને સર્વોત્કૃષ્ટ ચારિત્રને દમાવવાવાળાં માહનીય વિગેરે ઘાતિકર્મીને સર્વથા બાહ્યઆભ્યન્તર ચેગસામગ્રીદ્વારા ક્ષય કરવાથી જેને આત્માના મૂલગુણાના આવિર્ભાવ થયા હોય અને જેને અનન્ત પ્રમઃ પુણ્યના પ્રચયરૂપ તીથ કરનામકમના વિપાકાય હાય તે વ્યક્તિવિશેષને જૈનદર્શનમાં ઇશ્વર કહેવામાં આવે છે. . ઉપર્યુકત પરમેશ્વર જ્યાં સુધી આયુષ્યની સ્થિતિ ડાય ત્યાં સુધી ગામાનુગામ વિહાર કરી ભવ્ય જનાને ઉપદેશામૃ તનુ પાન કરાવી તેઓને આત્મકલ્યાણના સાચા માર્ગ મતા વવા એજ પોતાનુ કર્તવ્ય સમજે છે અને એ વાત પણ Jain Educationa International For Personal and Private Use Only J www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy