SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. ૧૫૭ પણ જેવી રીતે અનવસ્થાને દૂષણરૂપે માનતા નથી તેમ ધર્મધર્મીના વ્યવહારમાં પણ અનવસ્થા દૂષણરૂપ નથી એ જરૂર લક્ષ્યમાં રાખવું. માટે અનવસ્થા પણ અનેકાતમાં દૂષણરૂપ નથી એ વાત નિશ્ચિત થઈ. વૈયધિકરણ દેશનું નિરાકરણ. - જેમ એક ફળરૂપ વસ્તુમાં રૂપ, રસ, ગબ્ધ, સ્પર્શને સાથે રહેવામાં વયધિકરણપારું માનવામાં આવતું નથી, તેમ સત્ર અસત્ત્વને પણ એક ઠેકાણે રહેવામાં વૈયધિકરણપણું છે જ નહિ સંકર વ્યતિકર દેવનું નિરાકરણ - જેમ મેચક જ્ઞાન અનેક સ્વભાવવાળું છે તે પણ એક સ્વરૂખ માનવામાં સંકર વ્યતિકર દેષને આપ લેક અવકાશ આપતા નથી, તેવી રીતે આ ઠેકાણે પણ સ્વદ્રવ્યાદિ ચતુષ્ટયથી વસ્તુમાં સત્વ અને પારદ્રવ્યાદિ ચતુષ્ટયને લઈને તેમાં અસત્વ માનવામાં પણ તે દેને લગાર માત્ર અવકાશ મળતું નથી.કિંચ અનામિકા આંગળીની સાથે એક વખતે મધ્યમા તથા કનિષ્ઠા આંગળીની સાથે સોગ થવાથી અનામિકા મધ્યમાથી નાની છે અને કનિઠાથી મોટી છે. આવા પ્રકારને નાના મેટાને વ્યવહાર એક વખતે માનવામાં જેમ સંકર વ્યતિકર દેષ આવતા નથી તેમ અત્ર પણ આવતા નથી એ ખૂબ ધારી રાખવું. - વ્યવહારોપદેષનું નિરાકરણ - જલમાં અનલપણને પ્રસંગ બતાવીને જલના અર્થીની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy