________________
૧૫૬
તવાખ્યાન,
પ
ઉ૦ ઉપર્યુકત શંકા વસ્તુતત્વના પરિજ્ઞાનથી જે વિકલ હોય, તેને જ થઈ શકે તેમ છે, કારણ કે કોઈ એક ધર્મની અપેક્ષાએ જે ધર્મરૂપ છે તે સદાને માટે સર્વની અપેક્ષાએ ધર્મરૂપ જ હવે જોઈએ એવી કોઈ રાજાશા નથી. જેમ કઈ પિતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે એતાવતા તે સમસ્ત જગ
ને પુત્ર છે એમ કહેવા તે કઈ પણ બુદ્ધિશાલી સાહસ કરી શકે જ નહિ. કિતુ જે વ્યક્તિ પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે, તે પણ પિતાના પુત્રની અપેક્ષાએ પિતા પણ થઈ શકે છે. તેમ અત્ર પણ જે પિતાના ધર્મની અપેક્ષાએ ધર્મરૂપ છે, તે પણ પિતાના ધર્મની અપેક્ષાએ ધર્મરૂપ જરૂર થઈ શકે છે.
સારાંશ-સત્તની ઉપર પણ બીજા સવની કલ્પના કરવામાં પ્રથમના સત્વમાં ધર્મીપણું અને બીજા સર્વમાં ધર્મઘણું એવી રીતે ઉત્તરોત્તર ધર્મી પણું તથા ધર્મપણું જરૂર માનવું જોઈએ. એતાવતા ધર્મોમાં જ ધર્મને સ્વીકાર હોવાથી પૂર્વોક્ત વાક્ય સાથે કંઈ પણ વિરોધ છે જ નહિ.
પૂ૦-આવી રીતે ક૯પના કરવામાં પણ અનવસ્થા દોષ તે જરૂર આવવાને, કારણ કે ધર્મ-ધર્મીને વ્યવહાર તે અનાદિ અનન્ત છે.
ઉ૦-દિવસ પછી રાત્રિ, રાત્રિ પછી દિવસ અને તે પછી રાત્રિ, ત્યાર પછી દિવસ-આવા પ્રકારના અનાદિ અનંત વ્યવહારમાં જેમ અનવસ્થાને દૂષણરૂપે માનતા નથી તથા બીજથી અંકુર, તેથી બીજ અને તેથી અંકુર. આવા પ્રકારના વ્યવહારમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org