SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ તત્ત્વાખ્યાન. ઝેરીલી જાળ પાથરવાના સમય આવતે જ નહિ,જૈનમાં તે પુઙ્ગલના ચાર ભેદ ખતાવવામાં આવ્યા છે-કધ, દેશ, પ્રદેશ અને પરમાણુ, તથા પ્રકારાન્તરથી દેશ ભેદ પણુ અતાવવામાં આવ્યા છે શબ્દ, અન્ધ, સાત્મ્ય, ચૈાસ્થ્ય, સસ્થાન, ભેદ, અન્ધકાર, છાયા, આતપ અને ઉઘાત. તેનુ· વિવેચન આગળ કરવામાં આવશે. કેટલુક દ્રવ્યપ્રદીપમાં પણ કરવામાં આવી ગયું છે. પરન્તુ ચાર ભૂત, સ્થાવર અને જંગમ આ છ ભેદ તે જ્યારે જૈનમાં વન્ધ્યાપુત્ર સમાન છે (નથી); ત્યારે આવી રીતે પુગલના છ ભેદ બતાવી ખીજાઓને ભ્રાન્તિમાં નાખવા તે કેટલુ અધુ પાપનુ` કામ કહેવાય ? જૈનદર્શનમાં તે સ્થાવર અને જ'ગમ-આ બે ભેદ સ'સારી જીવની ગણનામાં કદાચ આવી શકે, પરન્તુ ‘જડ-પુદ્ગલના સ્થાવર અને જંગમ લે છે’ આવુ· ઉલટુ' પોતે સમજવું અને ીજાને પણ તેવી રીતે સમજાવવુ' એ કેવલ માતૃમુખતા સિવાય બની શકે જ નહિ. જ્યારે વાચસ્પતિમિશ્ર જેવા ષડદનના વેત્તા તરીકેનું ટાઇટલ લઇને આવી રીતે શંકરસ્વામીની મા જૂઠા ગપાટા મારવા તૈયાર થઈ ગયા ત્યારે આધુનિક જૈનેતર વિદ્યાના જૈના ઉપર ખાટા આક્ષેપા કરે તેમાં ક’ઇ નવાઇ જેવુ' નથી. એ તા તેના કુલધમ જ છે કે જેના નાસ્તિક છે એ પ્રકારે અકવાદ કરી દે। કોલાહલ સચાવવા. જો તે નાતિકશબ્દની વ્યુત્પત્તિ ઉપર લગાર પણ ખ્યાલ આપતા રહ્યા હાત, તો કદાપિ આવુ કલક આપવાના સમય મળત જ નહિ, જો વસ્તુગત્યા મૂળકારણે તપાસવામાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy