________________
જૈનદર્શન.
૧૮૩
.
આવે તે જૈનેતર ભૂતકાલીન વિદ્વાને જૈનદર્શનના પરિચયથી ઘણા જ દૂર હતા, એક બીજાના મુખથી જેવા ગપાટા સાંભળ વામાં આવ્યા, તેવા જ પુસ્તકમાં લખી માય છે. જે એમ ન હોય છે જેના દેવે પરમ વીતરાગ, જેઓની મૂર્તિ ધ્યાનસ્થ અને જેવાથી ભવ્યાત્માઓને વૈરાગ્યભાવ ઉત્પન્ન કરે તેવી, તથા જેઓને અહિંસામય ધમ, તેમજ બાહ્ય આભ્યન્તર સંગરહિત અને શુદ્ધ ઉપદેશક ગુરૂએ તથા જેઓને સ્યાદ્વાદસિદ્ધાન્ત પણ પ્રમાણસિદ્ધ અને પરમરહસ્યભૂત છે, તેવા સર્વોત્તમ દર્શનને માનનાર ને ઉપર કદાપિ ભવ્યાત્માઓ તે આક્ષેપ કરી શકે જ નહિ. એ તે ભવામિનન્દી દુર્ભનું જ કામ છે. તથા આકાશનું નિરૂપણ કરવા જતાં લેકના અન્તવર્તી ઉપરના આકાશનું નામ લેકાકાશ અને જ્યાં સિધ્ધ બિરાજમાન છે, તેવા મેક્ષસ્થાનનું નામ અલકાકાશ-આ પ્રમાણે જે લખવામાં આવ્યું છે, તે પણ ખાસ તેઓની અજ્ઞાનતાને જ જણાવે છે. જૈનદર્શનમાં કાકાશ કોને કહે છે, તથા અલકાકાશ કોને કહે છે, એટલી નાની વાતની જેને બિલકુલ ખબર નથી, ખાલી મનમાં આવે તેમ બકવાદ કરી પૂવપક્ષ ઉડાવીને જ્યાં યા તદ્દા લખી નાખવું હોય ત્યાં ન્યાય-અન્યાચની વાત સાંભળે જ કોણ?
- કિચ, જે અલકાકાશ છે તે મેક્ષનું સ્થાન છે. આવી જેનોની માન્યતા ક્યા ગ્રન્થમાં છે? તે બતાવવા કોઈ પણ વ્યક્તિ પ્રયત્ન કરી શકે તેમ છે ખરી? જેમાં તે તે વાત વધ્યાપત્ર જેવી જ છે. જે અલકાકાશમાં કોઈ પણ પદાર્થ કેવલ આકાશ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org