________________
જૈનદર્શન
મર્યાદાનું ઉલ્લંઘન ન કરે તે પણ ખાસ ખ્યાલમાં રાખવું. આ નિયમ રચીને સદાચારવાળી બનાવવા માટે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. પરીથી બચવા માટે જ વિવાહને ગૃહસ્થને અધિકાર છે. વિવાહિત ડાહ્યા મનુષ્ય તે વમન કરેલા ભેજનની માફક પરણીની ઉપર લગાર માત્ર દૃષ્ટિ આપેજ નહિ, તેમજ માર્ગાનુસારી સજજન મહાશય કૂતરાની ચાટ જેવી વેશ્યા ઉપર પણુ લક્ષ્ય આપે નહિ. જે વેશ્યાના ઉપર આસક્ત થવાની ખાતર દ્રવ્યનું પ્રદાન કરે તે લેકમાં દુર્ભાગીની છાપ પડે, અને જે તેને ઉપભોગ માટે સારી સારી ચીજો આપે તે તે બીજાને પણ ઉપગ માટે લેવાથી આપવી નિરર્થક છે, તેણીમાં વધારે આસક્તિ રાખવાથી કેઈ સમયે પરાભવને પણ પ્રસંગ આવી જાય, અથવા મૃત્યુને પણ અકસ્માત્ પ્રસંગ આવી જાય; ગમે તેટલે તેને ઉપકાર કરે તે પણ તે કદાપિ પિતાની થવાની નહિ, અને તેની સાથે ઘણુ કાલને સંબંધ હોવા છતાં પણ જે તેને ત્યાગ કરવામાં આવે તે બીજાની સાથે ગમન કરવામાં લગાર માત્ર મનમાં અચકાય નહિ. એ તે કેવળ ધનની સાથેજ સંબન્ધ ધરાવવાવાળી છે, નહિં કે તમારા રૂપ રંગની સાથે. માટે કહે કઈ પણ રીતે વેશ્યાગમન ઉચિત ગણાય તેમ છે ખરું?
શિષ્ટાચાર. લેકના અપવાદથી ડરતા રહેવું, દીનના ઉદ્ધાર માટે પ્રયત્નશીલ થવું, કૃતજ્ઞપણું બરાબર જાળવી રાખવું, દાક્ષિણયતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org