________________
તન્વાખ્યાન,
સરખાં હોય અને ગેત્ર ભિન્ન હોય તથા પિતાની જાતિવાળાની સાથે, તેમજ જે સ્થાનમાં રહેતા હોય તે સ્થાનવાળાની સાથે, તથા તે દેશવાસી લોકોની સાથે જે કોઈ પણ વિરોધ ન આ
તે હોય તે વિવાહ કરવામાં આપસમાં કંઈ પણ અડચણ નથી.
વિવાહનું સ્વરૂપ સાતવેદનીય, ચારિત્રમેહનીય–આ બંને કમની ઉદયા-- વસ્થામાં અગ્નિ, દેવ અને સાંસારિક ગુરૂ વિગેરેની સાક્ષી પૂર્વક એક બીજાના હાથને સંગ કરાવી આચારદિનકર વિગેરે ગ્રન્થામાં પ્રતિપાદિત આર્યમના ઉચ્ચારણપૂર્વક જે સંબન્ધ કરવામાં આવે તેનું નામ વિવાહ સમજવું, કુલીન શુદ્ધસ્ત્રીને જે લાભ તે વિવાહ કહેવાય. તેનું ફળ નીચે પ્રમાણે સમજવું
સારા જાતિવઃ પુત્ર વિગેરે સંતતિને લાભ, ચિત્તની સ્વસ્થતા, શુદ્ધ રીતે ગૃહકાર્ય ચલાવવું, પવિત્ર આચારની પાલના કરવી, દેવ, ગુરૂ, અતિથિ, દીન, અનાથ વિગેરેને યાચિત સત્કાર કરે આ તમામ શુદ્ધ વિવાહનું ફળ સમજવું. - સ્ત્રીઓને સદાચારવાળી બનાવવાને ઉપાય.
- ગૃહકાર્યને તમામ ભાર વિશ્વાસ રાખી તેણીને અર્પણ કર. ઉચિત સ્થાને વાપરવા માટે પરિમિત ધન તેને આપવું, પરન્તુ વિશેષ રૂપથી ખરચવા માટે ધનની છૂટ આપવી નહિ. અઘટિત સ્વતંત્રતા પણ આપવી નહિ, અને સ્ત્રી પિતાની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org