________________
જૈનદર્શન.
કાર્ય કરવાવાળા હોય અને સ્ત્રી પરમપવિત્ર આચારવાળી ડાય તે પછી તેવા દપતીને મીયાં મહાદેવની માફ્ક આખી જીંદગી થત કેવી રીતે આપસમાં નિર્વાહ કરવા એ વાત વિચારણીય છે. તેમજ સ્ત્રી પૂર્વોક્ત ખરાબ આચારવાળી હોય અને પુરૂષ સદાચારવાળા હાય તાપણુ આપસમાં પ્રેમભાવ જ ટકી શકે નહિ ત્યારે ગૃહસ્થપણું તેા સચવાય જ કયાંથી? અને તે સિવાય ધ્રુમ”ની તા સંભાવના પણ કેવી રીતે હોઇ શકે ? માટે આચાર પણ સરખા હાવા જોઇએ. તેમજ વૈભવ, પહેરવેષ, ભાષા વિગેરે પણ સરખુ` હોવું જોઇએ. જો વૈભવ સરખા ન હોય તે કન્યા પેાતાના પિતાના અધિક વૈભવના અભિમાનથી અલ્પવેભવવાળા અને દેવતુલ્ય પોતાના પ્રાણપ્રિય પતિનું અપમાન કરવામાં પણ લગારમાત્ર સકાચ કરે નહિ અને પતિ જો અધિક વૈભવવાળા હાય તા તેના અભિમાનથી અલ્પવૈભવવાળી ગરીબની કન્યાને નિરન્તર તિરસ્કારની લાગણીએ જોવામાં લગાર માત્ર વિચાર કરે નહિ, માટે વૈભવ પણુ અંનેના સરખે હાવા જોઈએ- અર્થાત્ યા તે બંને સારા વૈભવવાળાં હોય અથવાતે અને ગરીબ હાય અથવા મને મધ્યમ હાવાં જોઈએ, પરન્તુ વિષમતા તે ન હોવી જોઇએ. તેવી રીતે વેષ, ભાષા વિગેરેમાં પણ સમજવું. પ્રસિદ્ધ પુરૂષની પર પરાથી ચાલ્યું આવતા જે 'શ તે ગાત્ર કહેવાય છે, તે કન્યા અને વરનુ એક ન હેાવુ* જોઇએ-અર્થાત્ ભિન્ન હૈાવુ જોઇએ.
ભાવા—જેની સાથે આપસમાં સબન્ધ કરવા હોય તે વર અને કન્યાનાં કુળ, શીલ, વૈભવ, વેષ, ભાષા વિગેરે પરસ્પર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org