SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન. કર્મના નાશ થવાથી ઉત્તર કાલમાં યથેષ્ટ ધનની પ્રાપ્તિ થાયછે. એટલે અશે ન્યાયમાં સ્ખલના થાય તેટલે અંશે ધનની પ્રાપ્તિમાં પણ સ્ખલના સમજવી. શુદ્ધ અન્તઃકરણ પૂર્વક જો બરાબર રીતે ન્યાયની પાલના કરવામાં આવે તે હું નથી ધારી શકતા કે તેને ધનની પ્રાપ્તિમાં અડચણ આવી શકે. માટે ન્યાયથી ધન પ્રાપ્ત કરવુ એ ગૃહસ્થના પ્રથમ આચાર છે. ગૃહસ્થના વિવાહ સ`બન્ધી આચાર. કુળ તથા શીલ વિગેરે આપસમાં સરખાં ડાય અને ગાત્ર ભિન્ન હાય તથા બીજો પણ કેાઇ જાતને વિરોધ ન આવતા હૉય તેવા સ્થલમાં ગૃહસ્થને વિવાહ કરવાના આચાર છે. આ સંબન્ધી ક’ઇક વિશેષ સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. પિતા, પિતામહ, પ્રપિતામહ, વિગેરે પૂપુરૂષોના વ’શને કુળ કહેવામાં આવે છે, તે કુળા ખંનેનાં સરખાં હોવાં જોઇએ. પતિ ઉત્તમ કુળના હાય અને સ્ત્રી અધમ કુળની હાય તથા સ્ત્રી ઉત્તમ કુળની હોય અને પતિ અધમ કુળના હોય તે વિષમતાને લઇને આપસમાં ઝગડા થવાના પ્રસગ આવવાથી તેવા દ‘પતી દ્વારા ધર્મની આરાધના થઈ શકતી નથી, માટે કુળ સરખાં હોવાના ખ્યાલ જરૂર રાખવા જોઇએ. શીલ શબ્દના આચાર અને બ્રહ્મચય એ મને અ થાય છે. તે શીલ પણ સરખુ' હાવુ જોઇએ; કારણ કે પતિ મદ્ય, માંસ રાત્રિભોજન, અભક્ષ્યલક્ષણ, પરસ્ત્રીગમન વિગેરે નિન્દનીય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy