________________
૩૩૮
તવાખ્યાન,
ચારનું કષાય નામ છે. તેના પણ ચાર ભેદો છે. અનન્તાનું અશ્વિ, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન.
આત્માના સમ્યગદર્શનરૂપ મૂલગુણને દબાવનાર અને અનન્ત કાલ સંસાર-ચકમાં રખડાવનાર કે હેય, તે તે માત્ર અનન્તાનુબન્ધિ કષાય સમજ, આ કષાઅને ઉદય ઘણે જ ખરાબ છે, ઈતિમાં ઘણું જ દુઃખ અપાવનાર છે.
જેને ઉદય સમ્યગદર્શનરૂપ આત્માન મૂલગુણને ઘાતક નથી, તે પણ લગાર માત્ર વ્રત નિયમ કરવામાં પણ પ્રતિબન્ધક હોવાથી તેને અપ્રત્યાખ્યાન કષાય કહેવામાં આવે છે. ભાવાર્થ-આ કષાયના ઉદયમાં સમ્યક્ત્વને બાધ પહચત નથી, કિન્તુ ગૃહસ્થના બાર નિયમ તથા ત્યાગી મહાત્માઓના પાંચ મહાવતેમાંથી કોઈપણ વ્રતને અથવા કોઈ પણ નિયમને આચરવાની બુદ્ધિ થતી જ નથી. શુદ્ધ આચરણું રૂપ ચારિત્રને ઘાતક અને તિર્યંચ વિગેરે ગતિને પિષક હેવાથી આ કષાયનું નામ અપ્રત્યાખ્યાન સમજવું.
જેના ઉદયમાં સમ્યકત્વની પ્રાપ્તિમાં બાધા ન પહેરે, તથા ગૃહસ્થને પણ પિતાના ગૃહસ્થ ધર્મના અનુસારે બાર વ્રતે પાળવામાં વિન પણ ન પહોંચે, તે કેવલ મહાવતરૂપ ત્યાગી મહાત્માઓના ચેગના અંગરૂપ યમને પ્રતિબન્યા હોવાથી તેનું પ્રત્યાખ્યાન કષાય નામ સમજવું.
જેને ઉદય, ઉચ્ચકોટીના પરમવિશુદ્ધ યથાખ્યાત ના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org