SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ તવાખ્યાન, ચારનું કષાય નામ છે. તેના પણ ચાર ભેદો છે. અનન્તાનું અશ્વિ, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન. આત્માના સમ્યગદર્શનરૂપ મૂલગુણને દબાવનાર અને અનન્ત કાલ સંસાર-ચકમાં રખડાવનાર કે હેય, તે તે માત્ર અનન્તાનુબન્ધિ કષાય સમજ, આ કષાઅને ઉદય ઘણે જ ખરાબ છે, ઈતિમાં ઘણું જ દુઃખ અપાવનાર છે. જેને ઉદય સમ્યગદર્શનરૂપ આત્માન મૂલગુણને ઘાતક નથી, તે પણ લગાર માત્ર વ્રત નિયમ કરવામાં પણ પ્રતિબન્ધક હોવાથી તેને અપ્રત્યાખ્યાન કષાય કહેવામાં આવે છે. ભાવાર્થ-આ કષાયના ઉદયમાં સમ્યક્ત્વને બાધ પહચત નથી, કિન્તુ ગૃહસ્થના બાર નિયમ તથા ત્યાગી મહાત્માઓના પાંચ મહાવતેમાંથી કોઈપણ વ્રતને અથવા કોઈ પણ નિયમને આચરવાની બુદ્ધિ થતી જ નથી. શુદ્ધ આચરણું રૂપ ચારિત્રને ઘાતક અને તિર્યંચ વિગેરે ગતિને પિષક હેવાથી આ કષાયનું નામ અપ્રત્યાખ્યાન સમજવું. જેના ઉદયમાં સમ્યકત્વની પ્રાપ્તિમાં બાધા ન પહેરે, તથા ગૃહસ્થને પણ પિતાના ગૃહસ્થ ધર્મના અનુસારે બાર વ્રતે પાળવામાં વિન પણ ન પહોંચે, તે કેવલ મહાવતરૂપ ત્યાગી મહાત્માઓના ચેગના અંગરૂપ યમને પ્રતિબન્યા હોવાથી તેનું પ્રત્યાખ્યાન કષાય નામ સમજવું. જેને ઉદય, ઉચ્ચકોટીના પરમવિશુદ્ધ યથાખ્યાત ના Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy