________________
૨૦૨
તન્વાખ્યાન..
તરીકે જ્ઞાનવિગેરેને માનવા અને ઘડાના ગુણ તરીકે ન માનવા? માટે આ વાત તદ્દન યુક્તિવિરુદ્ધ સમજવી. અનુમાન પણ એજ વાતને ટેકે આપે છે. કપડા વગેરેની માફક આંખથી દેખાવા. * પણું તથા મૂર્ત પણું હેવાથી જ્ઞાન, સુખ, દુઃખ વિગેરે શરીરના ગુણ નથી. એ વાત ખૂબ દઢતા સાથે સમજવી. આવી રીતે યુકિત દ્વારા આત્માની સિદ્ધિ કરવામાં આવી, હવે અનુમાન દ્વારા આત્માની સિદ્ધિ કરવામાં આવે છે– - જેમ રથને કઈ ચલાવનાર હોવાથી તેમાં ઈચ્છાનુકૂલ ક્રિયા થાય છે, તેમ જ ઈચ્છાનુકૂલ ક્રિયા થતી હોવાથી જીવતા જીવનું શરીર પણ કંઈ પ્રયત્નવાળાથી આશ્રિત હોવું જોઈએ. જે તેને આશ્રય,તે જ આત્મા. તથા જેમ લાકડું કાપવામાં સુતાર કત છે, લાકડું કર્મ છે અને વાંસલે કિયામાં મદદગાર હેવાથી કરણરૂપ છે, તેમ ઈન્દ્રિમાં પણ કરણપણે છેવાથી જ્ઞાનના સાધનરૂપ ઈન્દ્રિય કર્તાને આધીન છે; અને જે તેને કર્તા છે, તેને જ આત્મા સમજો.
- તથા જેમ ઘડે સાદી છે અને તેને આકાર પણ નિયમિત છે તેમ શરીરમાં પણ સાદીપણું અને નિયમિત આકારપણું હોવાથી ઘડાની માફક તેને પણ બનાવનાર હવે જોઈએ. અને જે તેને બનાવનાર છે, તેને જ આત્મા સમજ.
તથા જેમ દાળ, ભાત, શાક, રોટલી વિગેરે ભજનસામગ્રીમાં લેગ્યપણું હોવાથી–અર્થાત્ તેને ભેગ કરનાર છેવાથી તેને બનાવવામાં આવે છે, તેમ જ શરીરમાં પણ ભાગ્યપણું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org