________________
જૈન ન
હાવાથી વિદ્યમાન શરીર પણ ભકતા સિવાય ખની શકે જ નહિ. અને જે તેના ભેદતા છે, તેને જ આત્મા સમજવા.
તથા જેમ રૂપ વિગેરેમાં ગુણપણું હાવાથી તેના આધાર તરીકે ઘટ, પટ વિગેરેને માનવામાં આવે છે,તેમ રૂપ વિગેરેના જ્ઞાનમાં પણ ગુણુપણુ' હાવાથી તેના આધાર જરૂર માનવા જોઈએ અને જે તેના આધાર છે, તેને જ આત્મા સમજવા.
૨૦૩
તથા જેમ અઘટશબ્દ પોતે વ્યુત્પત્તિવાળા શુદ્ધ પદ નિષેધ કરતા હૈાવાથી તેના પ્રતિપક્ષ તરીકે ઘટને માનવામાં આવે છે; તેમ અજીવશબ્દ પણુ વ્યુત્પત્તિવાળા શુદ્ધપદના નિષેધ કરતા હાવાથી તેના પણ પ્રતિપક્ષી જરૂર માનવા જોઇએ અને જે તેના પ્રતિપક્ષી, તેને જ આત્મા સમજવે.
તે આત્મા પેાતાના શરીરમાં તે સ્વસ`વેદન પ્રત્યક્ષદ્વારા અનુભવાય છે અને બીજાના શરીરમાં અનુમાનથી સિદ્ધ કરાય છે, તે પણ સાથે સાથે સમજાવવામાં આવે છે ષ્ટિમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાં નિવૃત્તિ થતી જોવામાં આવતી હાવાથી પરશરીરમાં પણ આત્મા છે; એ વાત જરૂર માનવી જોઇએ.
પૂ॰ સદ્ વસ્તુને પણ નિષેધ થતા હાવાથી આત્માના નિષેધ કરવામાં એ કયાંથી આવ્યુ કે આત્મા છે ? માટે ઉપયુક્ત કથન યુક્તિવિકલ સમજવાનુ છે,
ઉ જે કઇ વસ્તુના નિષેધ કરવામાં આવે છે, તે ખીઝે ઠેકાણે વિદ્યમાન હોય; તે પણ વિવક્ષિત સ્થાનમાં તેના સચે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org