SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ લઈને ઉપદેશ સાંભળી જીવા પેાતાના હિતાહિતમાં પ્રવૃત્તિનિવૃત્તિ કરતા હાવાથી શ્રેત્ર ઘણુંજ ઉપકારી છે. તત્ત્વાખ્યાન. પૂર રસના પણ ખેલવામાં ઘણી ઉપકાર કરનારી છે, માટે તેને પણ અન્તિમ સ્થાન કેમ આપવામાં ન ઓલ્યુ' ? ઉ॰ પ્રથમ શ્રોત્ર દ્વારા ઉપદેશ વિગેરેને ગુર્ પાસે શ્રવણ કર્યો પછી તથા તે દ્વારા ઉત્તમ જ્ઞાન સંપાદન કર્યાં પછી વક્તા ઉપદેશ દેવા તત્પર થાય છે; માટે રસના કરતાં વેન્દ્રિય ઘણી ઉપકારી છે. ગાલી આલવામાં ઉપકારક તરીકે રસનાને માનવામાં આવે, તે ઉત્સૂત્ર ભાષણદ્વારા ગ્રંથના અનર્થ કરવાથી અનન્ત સંસારચક્રમાં પરિભ્રમણનાં દુઃખેનુ કારણ થઈ ભડવાથી તેમાં ઘણુા ખાકારનું કારણું ઘણું રહે છે, માટે ઉપકાર તે શ્રાત્રમાં જ વિશેષ રહેલ છે. ક્રિંચ ઉપદેશ પણ જે આત્મને હિતકરાય તે જ ગ્રતુણુ કરવા. તેવા પ્રકા રના ઉપદેશ દેવામાં પણ પ્રથમ ગુરૂ પાસે હિતાપદેશ સાંભળી ઉત્તમતાન સધાદન કરવાની આવશ્યક્તા છે, માટે ાત્ર ઉપકારી છે, એ ખાસ ખ્યાલમાં રાખવુ', પૂર્વ સુત્ર જ્ઞ થશે (દ્રયદ્વારા ઉપદેશ સાંભળીને બીજાને ઉપદેશ આપતા તૈયાર થાય છે, એમ તે બિલકુલ છે જ નહિ; કિન્તુ સકલ ઘાતિકના ક્ષય થવાથી કેવળજ્ઞાન સંપાદન કરી તમામ લેાકાલેાકના સાક્ષાત્કાર કર્યાં બાદ પ્રથમ રસનાદ્વારા ઉપદેશ દેવા જ શરૂ કરે છે. તેા પછી શ્રાત્રની ઉપકારિતા કયાં રહી ? માટે કહેા કે રસના જ ઘણી ઉપકારી છે, શ્રાત્ર નથી, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy