________________
મીમાંસકદર્શન.
અધિષ્ઠાન
જ એ
છે. ઉચ્ચ
ભાવાર્થ:–આત્માના પરમાનન્દ સ્વભાવવડ શ્રોત્ર વિગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયેને જે પરિપૂર્ણ કરવી, તે જ ગિને માટે તર્પણ સમજવું. અર્થાત પિતાના પવિત્ર અન્તઃકરણના અધિષ્ઠાન રૂપ, આત્માને સાક્ષાત્કાર કરીને પરમાનન્દમાં જે મગ્ન રહેવું, તે જયેગીઓનું તર્પણ જાણવું. આ તર્પણદ્વારા આત્માને પ્રકાશ થાય છે. કિંચ ઇન્દ્રિય તથા અત્તરકરણને બાહ્ય વિષયેથી તૃપ્તિ કદાપિ થઈ પણ નથી અને થવાની પણ નહિં; આત્મિક આનન્દના અનુભવથી જ અન્તઃકરણ તૃપ્ત થાય છે, માટે મુમુક્ષુ યાગિયાએ આવા પ્રકારનું તર્પણ કરવું જોઈએ.
અગ્નિહેગનું સ્વરૂપ " आत्मनि स्वप्रकाशेऽनौ चित्तमेकाहुतिं क्षिपेत् । अग्निहोत्री स विज्ञेयो इतरे नामधारकाः॥"
- સદાચાર સ્તોત્ર પૃ. ૨૦, સ્લોક ૧૨, સ્વયમેવ પ્રકાશમય, આત્મારૂપ અગ્નિમાં, ચિત્તરૂપ અલૈ- - કિક આહુતિને જે ફેકે તે જ વાસ્તવિક અગ્નિહોત્રી જાણ. આથી જે ઉલટું કરવાવાળા છે, તે તે કેવળ અગ્નિહોત્રીનું નામ ધારણ કરવાવાળા જ છે; ખરેખરા અગ્નિોત્રી નથી.
અમ મૂતાનાં તાનમાદુપનીના निजानन्दे स्पृहा नान्यद्वैराग्यस्यावधिर्मतः ॥"
સદાચાર સ્તોત્ર ૫૦ ૨૧, રોક ૧૭.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org