SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ મીમાંસકદર્શન. અધિષ્ઠાન જ એ છે. ઉચ્ચ ભાવાર્થ:–આત્માના પરમાનન્દ સ્વભાવવડ શ્રોત્ર વિગેરે પાંચ જ્ઞાનેન્દ્રિયેને જે પરિપૂર્ણ કરવી, તે જ ગિને માટે તર્પણ સમજવું. અર્થાત પિતાના પવિત્ર અન્તઃકરણના અધિષ્ઠાન રૂપ, આત્માને સાક્ષાત્કાર કરીને પરમાનન્દમાં જે મગ્ન રહેવું, તે જયેગીઓનું તર્પણ જાણવું. આ તર્પણદ્વારા આત્માને પ્રકાશ થાય છે. કિંચ ઇન્દ્રિય તથા અત્તરકરણને બાહ્ય વિષયેથી તૃપ્તિ કદાપિ થઈ પણ નથી અને થવાની પણ નહિં; આત્મિક આનન્દના અનુભવથી જ અન્તઃકરણ તૃપ્ત થાય છે, માટે મુમુક્ષુ યાગિયાએ આવા પ્રકારનું તર્પણ કરવું જોઈએ. અગ્નિહેગનું સ્વરૂપ " आत्मनि स्वप्रकाशेऽनौ चित्तमेकाहुतिं क्षिपेत् । अग्निहोत्री स विज्ञेयो इतरे नामधारकाः॥" - સદાચાર સ્તોત્ર પૃ. ૨૦, સ્લોક ૧૨, સ્વયમેવ પ્રકાશમય, આત્મારૂપ અગ્નિમાં, ચિત્તરૂપ અલૈ- - કિક આહુતિને જે ફેકે તે જ વાસ્તવિક અગ્નિહોત્રી જાણ. આથી જે ઉલટું કરવાવાળા છે, તે તે કેવળ અગ્નિહોત્રીનું નામ ધારણ કરવાવાળા જ છે; ખરેખરા અગ્નિોત્રી નથી. અમ મૂતાનાં તાનમાદુપનીના निजानन्दे स्पृहा नान्यद्वैराग्यस्यावधिर्मतः ॥" સદાચાર સ્તોત્ર ૫૦ ૨૧, રોક ૧૭. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy