SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાખ્યાન–ઉત્તરાધા. વૈરાગ્યનું સ્વરૂપ. સવ જીવાને જે અભયદાન આપવું, તેને જ બુદ્ધિમાન્ પુરૂષા દાન કહે છે અને જે સ્વાધીન આત્માના આનંદમાં સ્પૃહા રાખે છે પરન્તુ માહ્ય વિષયામાં લગારમાત્ર ધ્યાન આપતા નથી તેજ સાચા વૈરાગી સમજવા. આ સ'ક્ષેપથી વેદાન્તિકના આચારનુ' સ્વરૂપ દર્શાવ્યું, વિશેષ ઇચ્છાવાળાએ તેના આચારગ્રન્થા જોઇ વિશેષ જ્ઞાન મેળવવુ’. ૧૧ મા પ્રસ્તાવ સમાસ. પ્રસ્તાવ ૧૨ મા. " साधनचतुष्टयसंपन्नाधिकारिणां मोक्षसाधनभूतं स्वविवेकमकारं वक्ष्यामः । " તત્ત્વવિવેક પૃ૦ ૧૬૫. ભાવાથ:---ગ્રન્થકાર પેાતે પ્રતિજ્ઞા કરતાં જણાવે છે આ ગ્રન્થની અન્દર ચાર પ્રકારના સાધનવાળા અધિકારીઆને, મેાક્ષના સાધનરૂપ તત્ત્વવિવેકના પ્રકાર બતાવવામાં આવશે. નિત્ય અને અનિત્ય વસ્તુના જે વિવેક કરવા તે પ્રથમ સાધન, આ લાક ને પરલેાક સમન્ધિ જે કર્યું, તેના ફળને ઉપભોગ કરવામાં રાગરહિતપણુ તે બીજી સાધન સમજવું, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy