________________
તત્ત્વાખ્યાન–ઉત્તરાધા.
વૈરાગ્યનું સ્વરૂપ.
સવ જીવાને જે અભયદાન આપવું, તેને જ બુદ્ધિમાન્ પુરૂષા દાન કહે છે અને જે સ્વાધીન આત્માના આનંદમાં સ્પૃહા રાખે છે પરન્તુ માહ્ય વિષયામાં લગારમાત્ર ધ્યાન આપતા નથી તેજ સાચા વૈરાગી સમજવા.
આ સ'ક્ષેપથી વેદાન્તિકના આચારનુ' સ્વરૂપ દર્શાવ્યું, વિશેષ ઇચ્છાવાળાએ તેના આચારગ્રન્થા જોઇ વિશેષ જ્ઞાન મેળવવુ’.
૧૧ મા પ્રસ્તાવ સમાસ.
પ્રસ્તાવ ૧૨ મા.
" साधनचतुष्टयसंपन्नाधिकारिणां मोक्षसाधनभूतं स्वविवेकमकारं वक्ष्यामः । "
તત્ત્વવિવેક પૃ૦ ૧૬૫.
ભાવાથ:---ગ્રન્થકાર પેાતે પ્રતિજ્ઞા કરતાં જણાવે છે આ ગ્રન્થની અન્દર ચાર પ્રકારના સાધનવાળા અધિકારીઆને, મેાક્ષના સાધનરૂપ તત્ત્વવિવેકના પ્રકાર બતાવવામાં આવશે.
નિત્ય અને અનિત્ય વસ્તુના જે વિવેક કરવા તે પ્રથમ સાધન, આ લાક ને પરલેાક સમન્ધિ જે કર્યું, તેના ફળને ઉપભોગ કરવામાં રાગરહિતપણુ તે બીજી સાધન સમજવું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org