SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ મીમાંસકદ ન શમ વિગેરે છં પ્રકારની જે સપત્તિ તે ત્રીજું સાધન, મુમુક્ષુપણું તે ચેાથું સાધન. આ ચાર સાધનને સાધનચતુષ્ટય કહેવામાં આવે છે. પ્રથમ સાધનનું સ્વરૂપ. એક બ્રહ્માને જ નિત્ય માનવું, તે સિવાય જગતના તમામ પદાર્થીને અનિત્ય-મિથ્યા માનવા, અર્થાત્ બ્રહ્મ સિવાય આખુ જગત મિથ્યા સ્વરૂપ છે. આ જ નિત્યાનિત્યના વિવેક સમજવા. ૧૧ બીજા સાધનનું સ્વરૂપ. આલેક અને પરલાકના તમામ ભાગે તથા ભાગના સાધના તેમાં ખીલકુલ ઈચ્છા ન રાખવી તેનું નામ વિરાગતા કહેવાય. ત્રીજા સાધનનું સ્વરૂપ. વૈરાગી લેાકેાને શમ વિગેરે છ પ્રકારનાં સાધનની પણ. ખાસ આવશ્યકતા છે, તે વિના વૈરાગ્ય ખની શકે નહિ. શમ, ક્રમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન અને શ્રદ્ધા આ છ શમાદિ સપત્તિનાં નામે જાણવાં. મનના જે નિગ્રહ–મનને કબજામાં રાખવું તે શમ કહેવાય, માહ્ય ઇન્દ્રિયાનું જે દમન કરવું તે ક્રમ કહેવાય, પેાતાના ધર્મને અનુકૂૐ અને જેમાં વિક્ષેપ ન ડાય તેવી જે ક્રિયાઓ કરવી તે ઉપતિ કહેવાય. શીત-ઉષ્ણુ, સુખ-દુખ, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy