________________
જૈનદર્શન.
માત્રમાં જ આત્મા માનવા જોઇએ, બીજે ઠેકાણે નહિ. માટે ભાવમન શરીરન્યાપિ આત્માથી કથ'ચિત અભિન્ન હાવાથી આત્માની માફક તે પણ બહાર જતું નથી. એમ જરૂર માનવું જોઈએ. અને પત્થરની માફક અચેતન હાવાથી દ્રવ્યમન તે વસ્તુના નિર્ણાય કરી શકે તેમ છે જ નહિ. તે પછી તે બિચાર્ બહાર જઇને પણ શુ' કરવાનું ? માટે જ્યારે બેમાંથી કાઇપણ મન બહાર જવા શક્તિમાન છેજ નહિ. ત્યારે તેમાં પ્રાપ્યકારીની ઉદ્ઘાષણા કરવી જ નકામી છે એ વાત ખાસ ખ્યાલમાં રાખવી.
o
ચિ જે શરીર માત્રમાં રહેનારી ચીજો હોય છે, તેઓનું બહાર ગમન કદાપિ જોવામાં આવતુ નથી. જેમ શરીરમાં રહેલ ગારરૂપ વિગેરે; તેમ ભાવમન પણ શરીરમાં રહેલુ હાવાથી તેથી બહાર નીકળે છે એ વાત કોઈપણ બુદ્ધિશાળીને માનવા લાયક નથી.
૨૮૩
પૂરું આત્મા સર્વાંગત છે, શરીરન્યાપિ નથી, અમૃત્ત હાવાથી આકાશની માફક; માટે તેને બહાર નીક્ળવામાં કોઇપણ જાતની અડચણ નથી.
ઉ॰ જો આત્મા આકાશની માફક ન્યાયક હાય તા જેવી રીતે આકાશ બહાર કૈાઈ ચીજ છે જ નહિ, તેમ આત્માથી બહાર પણ કઇ ચીજ ન હોવાથી મનને બહાર જવાની શી જરૂર છે ? અને જ્યારે કઇપણ જરૂર છે જ નહિ તેા પછી પ્રાપ્યકારિ માનવાનું પણ શું પ્રયેાજન છે ?
કિંચ આત્મા સવ ગત નથી એ વાત પ્રથમ જણાવી છે; તે પણ અન્ન પ્રસંગથી કઇક જણાવવામાં આવે છે—
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org