________________
જૈનદર્શન.
ક
.
- ઉ૦ આત્મામાં સર્વથા નિત્યપણું કઈ પણ રીતે સિદ્ધ થઈ શકે તેમ નથી. એમ હોવા છતાં જે માનવામાં આવે તે તમામ વ્યવહારને ઉછેદ થવાને આ વાતનું સ્પષ્ટીકરણ દ્રવ્યપ્રદીપમાં વિરતારથી કરવામાં આવેલું હોવાથી અત્ર તેનું પિષ્ટપેષણ કરવામાં આવતું નથી. આત્મા કંચિત નિત્ય છે અને અનિત્ય પણ છે આ તેને પરમાર્થ છે. માટે કહે અમારે ત્યાં પ્રત્યભિજ્ઞાન થવામાં શી અડચણ છે? અને તે પણ શબ્દને પૈદ્ગલિક સિદ્ધ કરવામાં બાધક નથી તેમ અનુમાન પણ વિદાકારક નથી તે સમજાવવામાં આવે છે સુખ-દુઃખ વિગેરની માફક તીવ્રતા, મન્દતા વિગેરે ધર્મોથી યુક્ત હેવાથી શબ્દ અનિત્ય છે.” આ અનુમાન પણ પૂર્વોક્ત અનુમાનને આ કરી શબ્દમાં અનિત્યતા સિદ્ધ કરી આપે છે.
પ્ર. તીવ્ર, મન્દ વિગેરે ધર્મો વ્યંજકને આશ્રય કરવાવાળા હોવાથી તે ઠેકાણે તેને આભાસ માલૂમ પડે છે અને તેની ગંજક પણ કેય વાયુ વિશેષ ધ્વનિ સમજવી. ' ઉ૦ જે વ્યંજકાશ્રિત તીવ્ર, મન્દ વિગેરે શબ્દના ધર્મો હોય તે કરાવાયુવિશેષ ધ્વનિ પિતે શ્રાવણપ્રત્યક્ષરૂપ ન હોવાથી તેના ધર્મો પણ શ્રાવણુપ્રત્યક્ષ કેવી રીતે થઈ શકે? તેને વિચાર કરશે.
પ્ર તીત્રાદિધર્મવાળે એન્દ્રિયગ્રાહ્ય પદાર્થ પોતે જ શબ્દને વ્યંજક છે અને તે અનિય છે,પરતુશબ્દ અનિત્યની
ઉ૦ ઉપકત કથન પણ યુક્તિવિકલ સમજવું, કારણકે જે કેન્દ્રિયગ્રાહ્યા છે તે પિતે જ શબ્દરૂપ છે અને તેજ આયહ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org