SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ તસ્વાખ્યાન, કથન પ્રમાણે જ્યારે અનિત્ય સિદ્ધ થયે ત્યારે એથી બીજો ક પદાર્થ એબેન્દ્રિયગ્રાહ્યા બાકી રહે? ચિ, શબ્દનું લક્ષણ પણ એજ છે કે જે શ્રાવેન્દ્રિયગ્રાહ્ય હોય તે શબ્દ કહેવાય. એવું લક્ષણ આપના મતમાં પણ બાંધવામાં આવેલ છે. માટે તે લક્ષણ ઘટવા છતાં પણ તેને અન્ય કહીને ખસી જવાની બારીએ શોધવી એ તે બુદ્ધિશાલિને કદાપિ શોભે તેમ છે જ નહિ. અપાંચ, વ્યંજક વનિ શું કરવાવાળી છે? તેના ઉત્તરમાં એમ જણાવવામાં આવે કે વિનિયે પિતે સંસ્કારને પેદા કરે. છે, તેમાં પણ ત્રણ પ્રશ્નને અવકાશ છે. શું દવનિ રાબ્દમાં સંસ્કાર પેદા કરે છે અથવા શ્રેત્રમાં સંસ્કાર પેદા કરે છે અથવા ઉભયમાં પેદા કરે છે? કિચ, સંસ્કાર પિતે શી ચીજ છે? રૂપાન્તાત્પત્તિરૂપ છે અથવા આવરણના વિનાશરૂપ છે? આ બે પ્રશ્ન સંસ્કારમાં પણ ઉત્પન્ન થાય છે. તેમાં પણ સંસ્કાર પતે રૂપાન્તરની ઉત્પત્તિરૂપ છે એ પક્ષ માનવામાં આવે તે શબ્દ અને શ્રેત્ર તે બેમાં અનિત્યપણું જરૂર આવવાનું કારણ કે રૂપાન્તરની પ્રાપ્તિનું નામ જ અનિયતા છે. તે તે આ થના મતમાં આપના કથન પ્રમાણે બરાબર છે. માટે આવી જાલ પાથરવાથી પણ શબ્દની અનિત્યતા કેઈથી રોકી શકાય તેમ નથી. પ્ર૦ રૂપાન્તરની ઉત્પત્તિ તે ધર્મરૂપ છે, અને ધર્મમિને તે પરસ્પરમાં જયારે ભેદ માનીએ છીએ, ત્યારે રૂપાન્તરની ઉત્પત્તિ થાય તે પણ ધમિમાં કંઈ પણ થવાનું છે જે નહિ તે પછી અનિયતાને અવકાશ અમારે ત્યાં કેવી રીતે આવવાના ? - - - , , , , , , Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy