________________
જૈનદર્શન.
૧૪૧
આકારના જે ત્યાગ તેનું નામ વિનાશ કહેવાય. અને દ્રવ્યરૂપથી પર્યાયમાં જે અનુગતરૂપે રહેવું તેનું નામ સ્થિતિ (ધૈાવ્ય) કહેવાય છે. આવી રીતે જ્યારે ત્રણેનાં અસ ́કીર્ણ લક્ષા જોવામાં આવે છે, ત્યારે તે ભિન્ન છે એમ માનવામાં કઈ પણ અડચણ છેજ નRsિ.
પૂર્વ ઉત્પાદ વિગેરેને જો સવથા ભિન્ન માનવામાં આવે તા આકારાપુષ્પની માફક તેની સત્તા સિદ્ધ થવી જ અશક્ય છે. ઉ ઉત્પાદ વિગેરે પરપર સ થા ભત્ત્વ નથી, કિંતુ કથાચિત્ ભિન્ન છે તે સમજાવવામાં આવે છે. કારખાના રૂવાડાની માફક જેમાં સ્થિતિ અને વિનાશ ન હાય માં કેવળ ઉત્પાદ પણ હાઇ શકે જ નહિ, તથા જેમાં સ્થિતિ અને ઉત્પત્તિ ન હાય તેના વિનાશ પણુ આકાશપુષ્પની મા સાઁભવી શકેજ નહિ. તથા જેમાં ઉત્પાદ અને વિનાશપણું ન હાય તેમાં કેવલ સ્થિરતા પણ હાઇ શકેજ નહિ. શશલાના શીંગડાની માફક. આ કારણથી જ અસ્પરસ એક ખીલની અપેક્ષા હોવાથી તેને લઈનેજ વસ્તુસત્તા સિદ્ધ થાય છે. માટે કાઇ શ્નપેક્ષાએ કથંચિત્ અભિન્ન પણ છે, એમ માનવામાં લગાર પણ ખાધ નથી, નીચેના શ્લોક પણ તેજ વાતને ટકો આપી રહ્યો છે.-
-
प्रध्वस्ते कलशे शुशोच तनया मौलौ समुत्पादिते पुत्रः प्रीतिमुवाह काममपि नृपः शिश्राय मध्यस्थताम् । पूर्वाकारपरिक्षयस्तदपराकारादयस्तद्वया
धारस्यैक इति स्थितं त्रयमयं तत्त्वं तथा प्रत्ययात् ॥
પદ્દનસમુચ્ચય પૃ ૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org