________________
૧૪૦
તવાખ્યાન,
તે કઈ પણે માનવું છે જ નહિ. બંને જ્યારે ખર અને ઉંટની માફક ભિન્ન જ છે ત્યારે જેમ પરના સંબન્ધથી ઉંટમાં ટપણું આવતું નથી તેમજ ઉત્પત્તિ વિગેરેના વેગથી સત (પદાર્થ)માં સવ કેવી રીતે આવી શકે ? તે પણ ખાસ વિચારણીય છે. પરમાર્થ એ છે કે વસ્તુસત્તા પોતેજ કંચિત્ ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ સ્વરૂપ છે. એ વાત અનુમાન દ્વારા પણ સમજાવવામાં આવે છે–
પૃથ્વી, પર્વત, તરૂ વિગેરે તમામ પદાર્થો દ્રવ્યરૂપથી ઉત્પન્ન પણ થતા નથી તેમ વિનાશ પણ પામતા નથી. કિન્તુ દ્રવ્યરૂપથી તમામ પદાર્થો સ્થિર છે, શાશ્વત છે, અને પર્યાયથી સર્વ વસ્તુ ઉત્પન્ન પણ થાય છે તથા વિનાશને પણ પામે છેકરણકે અખલિત રીતે પર્યાને અનુભવ તેવા પ્રકારે જ અય છે.
પૂ ઉત્પાદ વિગેરે જ્યારે પરસ્પર ભિન્ન છે, ત્યારે તે એકરૂપ છે એમ તો કઈ પણ રીતે કહી શકાય જ નહિ. અને તે ભિન્ન નથી, એમ માનવામાં આવે તે ભિન્નતાને અનુભવ કદાપિ ન થવું જોઈએ.
૬૦ ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ આ ત્રણેનાં લક્ષણે ભિન્ન હોવાથી રૂપ, રસની માફક તે કંથચિત ભિન્ન પણ છે, તેનું જ વિશેષરૂપથી સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–પ્રથમ તે આકાર ન હોય અને કારણ સામગ્રી મળવાથી તેવા આકારને જે પ્રાદુર્ભાવ થાય તેનું નામ ઉત્પાદ કહેવાય, પૂર્વના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org