SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તસ્વાખ્યાન ઓનાં રમણીય અપાંગ જોવાં નહિ ગહસ્થાવસ્થામાં કરેલી કીડાને સાધુ-અવસ્થામાં સંભારવી નહિ, જેથી ઈન્દ્રિયે ઉન્મત્ત થાય એ આહાર વાપરવો નહિ, પ્રમાણથી અધિક આહાર વાપર નહિ, શરીર અને ઉપકરણની શેભાને ત્યાગ કરે, સમ્યગદર્શન, સમ્યજ્ઞાન,સમારિત્રરૂપ મોક્ષમાર્ગને વારવાર અભ્યાસ કરે. જ્યાં સી પુરુષ કીડા કરતાં હોય, કેવલ ભીંતનું જ આંતરૂં હોય અને શબ્દ પણ સંભળાતા હોય એવા સ્થાનમાં પણ સાધુએ રહેવું નહિ. દેશ, ગામ, કુલ વિગેરેમાં પ્રતિબન્ધ રાખ્યા સિવાય મૂચ્છરહિતપણે અને કઈ પણ વાહનને આશ્રય લીધા સિવાય, પિતાની ઉપાધિ પિતે ઉપાય પગથી વિહાર કરે. ગૃહસ્થ લોકેએ પિતાના માટે ધર્મધ્યાન કરવા સારૂ બનાવેલ ઉપાશ્રય વિગેરેમાં રહેવું, સ્થાનની પણ આજ્ઞા મેળવીને જ રહેવુંશેષકાળમાં માસકમ્પની મર્યાદા બરાબર સાચવવી. તેથી અધિક રહેવું નહિ, કારણે યતના રાખવી. ચક્રવતિ જેવા રાજાઓની ઋદ્ધિ દેખી તેને માટે નિદાન કરી કરેલી તપસ્યાના ફલને ઈ નાખવું નહિ, વિધિપૂર્વક સ્વાધ્યાયધ્યાન નિરન્તર કરવું. આવશ્યકકિયા, પ્રતિલેખના વિગેરે કાર્યમાં લગાર પણ પ્રમાદ કરે નહિ. બાર ભેજવાળી તપસ્યામાંથી કઈ પણ તપસ્યા જરૂર શક્તિ અનુસાર કરવી. દરેક ક્રિયામાં ગુણદેષને વિચાર કરી પ્રવૃત્તિ કરવી. ધર્મના મૂલભૂત ક્ષમા, માર્દવ, આર્જવ, નિર્લોભતા વિગેરે ગુણોનું પાલન કરવું. અત્યાર સુધી મેં શું કર્યું, મારે હવે શું કરવાનું બાકી છે અને હાલ તરતમાં મારે શું કરવા એગ્ય છે, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy