________________
જૈનદર્શન.
મૈં તપસ્યા કરી છે કે નહિ–આવા પ્રકારને વિચાર સાધુએ પ્રાતઃકાલમાં ઉઠી કરવા. ઉપસર્ગોને સહન કરવા. સથા ભયના ત્યાગ કરવા. નવા નવા અભિગ્રહેને વિધિપૂર્વક ગ્રહણ કરવા. પેાતાના સહુનનને યાગ્ય ઉત્તમ ધ્યાનનું અવલ’મન કરવું. છેવટે શરીરનુ સામર્થ્ય, ચિત્તની વૃત્તિ અને સહાય સંપત્તિના વિચાર કરી દ્રવ્યભાવથી સલેખના કરવી. અન્તિમ અવસ્થામાં આલેચનાપૂર્વક વ્રતનું ઉચ્ચારણ કરી તમામ જીવોની સાથે ક્ષમાયાચના કરી, શુભભાવનાપૂર્વક પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરી, ચાર શરણતુ' અવલખન કરી, ચાર આહારના ત્યાગપૂ ક શરીરને પણ ત્યાગ કરવા. યથાચિત સમયે ઉત્સ અપવાદ-માર્ગમાંથી જે માગ સેવન કરવાને હોય તે માન સેવન કરવું. આ તમામ સાપેક્ષ યતિધમના અર્થાત્ સ્થવિરકલ્પના આચારા દેશ, ક્ષેત્ર, કાળ અને ભાવના વિચાર કરી પાળવાના છે.
નિરપેક્ષ યતિધર્મના આચાર.
પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ કાર્યોંને વીતરાગપ્રદર્શિત આગમાના અનુસારે જ કરવાં, જિનકલ્પના આચારમાં પ્રદર્શિત ઉપધિ સિવાય અધિક કઇ પણ રાખવુ· નહિ, રાગી-અવસ્થામાં પણ રાગને દૂર કરવા માટે કાઈ ઉપાયનુ સેવન કરવુ' નહિ, સ્થવિરકલ્પિક સાધુઓ માટે ઉત્સર્ગ અને અપવાદ અને માર્ગોનુ યથાચિત સમયે સેવવાનું ફરમાન છે, પરન્તુ જિનકલ્પિ સાધુઓ માટે તે અપવાદમાર્ગના ત્યાગપૂર્વક ઉત્સગ માગ
Jain Educationa International
૩૫
For Personal and Private Use Only
www.jainelibrary.org