SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ તસ્વાખ્યાન. જ અવલંબન મુખ્યથી બતાવવામાં આવેલ છે. અપરિચિત ગામ, નગર વિગેરેમાં એક બે રાત્રિથી અધિક રહેવામાં પણ અડચણ નથી અને પરિચિત સ્થાનમાં તે એક રાત્રિથી વધારે રહેવાનું ફરમાન નથી. ત્રીજી રિસીમાં ભિક્ષા માટે બ્રમણ કરવું, અને સ્થવિરકલ્પિક માટે તે જે ગામમાં ગહસ્થને ભજન કરવાને સમય હોય તે સમયે ભિક્ષા માટે જવું, અને પ્રાયે કરી કાર્યોત્સર્ગમાં જ રહેવાનું તેને માટે ફરમાન છે. શિષ્યસંપ્રદાય અનાવવાને તેઓને અધિકાર છે જ નહિ. એક બે વાક્ય સિવાય વિશેષ દેશના આપવાને પણ તેઓને અધિકાર નથી. નિરન્તર અપ્રમત્તભાવમાં રહેવું. ધર્મધ્યાન વિગેરે ધ્યાનમાં જ મનને લગાવવું. આ સ્થવિરકલ્પ અને જિનકલ્પની વિશેષરૂપથી ઓળખાણમોક્ષમાર્ગને અનુકુલ શુદ્ધ પરિણામમાં જે વર્તતા હય, સ્વપર દર્શનના જ્ઞાનમાં પારંગત હય, ઉપશમ વિગેરે લબ્ધિ. વાળા હોય, બીજાના હિતમાં નિરન્તર ઉદ્યમશીલ હાય, હૃદય અત્યંત ગંભીર હાય, આત્મપરિણતિ નિમલ હેય, પ્રમાદ અને આલસ્યથી રહિત હય, મેક્ષના બીજભૂત સમ્યકત્વની પ્રાપ્તિ કરાવવામાં પ્રયત્નશીલ હોય, પિતાને આત્મા જે શુભ રોગમાં જોડેલે હય, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, વિર, ગણાવછેદક આ પાંચ પદમાંથી કઈ પણ એક પદની યોગ્યતા ધરાવવાવાળા હોય એવા યતિ મહાત્માને સાપેક્ષયતિધર્મરૂપ વિકલ્પ શ્રેષ્ઠ છે. કિચ,સંપૂર્ણ દશપૂર્વના જ્ઞાનથી પ્રારંભીને સંપૂર્ણ દષ્ટિવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy