SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ તત્ત્વાખ્યાન. શિષ્ય વિ॰ની ઇશ્વરતા જ્યારે પેાતાનામાં વિદ્યમાન છે, ત્યારે સવ થા ઇશ્વરતાના નિષેધ કેવી રીતે થઇ શકે ? કેવળ વિશેષ અશ્વયના જ આપનામાં નિષેધ કરવામાં આવ્યા છે અને તે પણ તીર્થ"કરામાં વિદ્યમાન છે, કિંતુ આપનામાં નથી; એતાવતા નિષેધ કરવામાં આવ્યે છે. એ ખાસ ખ્યાલમાં રાખવું, પૂ॰ હું ગાર છું, સ્થલ છું, દુબળો છું, જાડો છુ, વિગેરે પ્રતીતિ થતી હાવાથી તેના વિષય તરીકે જો આત્માને માનવામાં આવે તે આત્મામાં ગારપણું વિગેરે ન હોવાથી ઉપર્યુંક્ત અનુભવ ન થવા જોઇએ અને જો શરીરને લઈને માનવામાં આવે તે શરીરમાં તે ગુણાના સભવ હોવાથી શરીરને અહ'પદના વિષય માનવામાં પણ લગારમાત્ર અડચણુ નથી, ઉ૦ કર્મના સ'ખ'ધને લઈને સ'સારી આત્માનુ શરીરની સાથે કથ'ચિત્ તાદાત્મ્ય હાવાથી સ્થૂલ છું; વિગેરે પ્રતીતિના વિષય પણ આત્માવિષે માનવામાં અડચણુ નથી. એટલી માત્ર વિશેષતા સમજવાની છે કે શરીરમાં સ્થૂલપણાની પ્રતીતિ મુખ્યતાથી છે અને આત્મામાં શરીરના સંબંધને લઇને ઉપચારથી છે; વાસ્તવિક નથી. કિચ, ઇંદ્રિયા દ્વારા અનુભવેલ પદાર્થનું ઇન્દ્રિયા નષ્ટ થયા બાદ પણ સ્મરણ થતુ હાવાથી આત્મા દેહ તથા ઇંદ્રિયાથી ન્યારી છે. એક ઘરમાં બેસીને અનુભવેલ પદાર્થનું સ્મરણુ તે ઘરના નષ્ટ થયા પછી પણ જેમ દેવદત્તને થાય છે, તેમ અત્ર પણ સમજવુ. એવી રીતે અનુમાનપ્રમાણ પણ આત્માને ખૂબ સારી રીતે સિદ્ધ કરી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy