________________
૧૨૪
તવાખાન.
स्वभावत्वे सति प्रक्षीणप्रतिबन्धकत्वात्, यद् यद्ग्रहणस्वभावत्वे सति प्रक्षीणप्रतिबन्धकं तत् तत्साक्षात्कारी, यथाऽपगततिमिरादिप्रतिबन्ध लोचनं रूपसाक्षात्कारी । | ભાવાર્થ સર્વ પદાર્થને સાક્ષાત્કાર કરનારે કોઈ એક છે. કારણ કે જેનાં જે પ્રતિબંધક કારણે હોય, તેનાં તે દૂર થવાથી તેને તે પદાર્થને ગ્રહણ કરવાને સ્વભાવ છે. તેથી તેને તે પદાર્થોને સાક્ષાત્કાર થાય એ વાત સ્વાનુભવસિદ્ધ છે. જેમ અંધકાર વિગેરે પ્રતિબંધક કારણો દૂર થવાથી આંખને રૂપી પદાર્થ વિષયક જ્ઞાન થાય છે, તેમ સકલ પદાર્થના સાક્ષાત્કારના પ્રતિબંધક જ્ઞાનાવરણ વિગેરે કર્મોને બાહ્ય, આત્યંતર વિગેરે રોગની સંપૂર્ણ સામગ્રી દ્વારા ક્ષય થવાથી સકલ પદાર્થોને જેને સાક્ષાત્કાર થાય, તે જ સર્વજ્ઞ છે. આમ હેવાથી “સર્વજ્ઞના વ્યાપકને અભાવ હોવાથી સર્વજ્ઞ છે જ નહિ” એ કથન નિરસ્ત થઈ જાય છે.
આથી સુરતને ધમ બનાવી તેમાં સર્વજ્ઞત્વના અસત્ત્વની સિદ્ધિને મને રથ મૃગતૃષ્ણ જે છે, કારણ કે તેમાં પણ પૂર્વોક્ત દોષને સંભવ અવશ્ય રહેવાને,કિંચ, સુગત વ્યકિતવિશેષમાં સર્વત્વને નિષેધ કરવાથી પણ તમામ સર્વજ્ઞને નિષેધ થઈ ગયે એમ કદાપિ સમજવાનું નથી. એકને નિષેધ કરવા છતાં પણ બીજાનું વિધાન અવશ્ય થવાનું. કારણ કે બીજાના વિધાન સિવાય કે એક વિશેષને નિષેધ કદાપિ થઈ શકે નહિ. જેમ કે “ આ અબ્રાણું છે” આ ઠેકાણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org