________________
પર
તત્ત્વાખ્યાન.
તે શા માટે મુક્તિમાં ન જાય ? અને એમ થવાથી તે! સસાર પણ પાપશૂન્ય થઇ જવાના તથા કાઇપણુ દુઃખી જીવ જગમાં મળવાના જ નહિ, તથા દાન વિગેરે શુભ ક્રિયાને કરનાર અને તેના શુભ ફળને ભગવનાર જ સસારમાં ઈ-ગોચર થવા જોઈએ. પરંતુ એમ તા બિલકુલ જોવામાં આવતું નથી જ; દુ:ખી જીવા ઘણા જોવામાં આવે છે, ત્યારે સુખી તે ઘણા જ થોડા દૃષ્ટિગોચર થાય છે; એથી જાણવુ જોઈએ કે કૃષિ, વાણિ જ્ય વિગેરે ક્રિયાએ દૃષ્ટ ફળની માફક અદૃષ્ટ પાપરૂપ ફળવાળી પણ છે અને દાન વિગેરે ક્રિયાએ સુખસાધન પુણ્યરૂપ ફળને પેદા કરનારી છે. તથા દુઃખી ઘણા જોવામાં આવે છે, માટે અશુભ કર્મવાળા ઘણા હેાવ જોઇએ. અને સુખી ચેડા જોવામા આવે છે, માટે શુભ ક્રિયા કરનાર ઘેડા હોવા જોઇએ; આનું નામ જ કારણથી કાર્યનુમાન સમજવું,
કર્મમાં મૃર્તપણાની સિદ્ધિ.
જેમ આહાર વગેરેના સબન્ધ થયા બાદ સુખને અનુભવ ય છે, માટે આહાર જેમ સૂ છે તેમ આ ઠેકાણે પણ જેને સખંધ થયા બાદ આત્માને સુખને અનુભવ થાય છે, તે વસ્તુ પણ મૂત્ત લાવી જોઈએ, અને તેનું નામ જ માઁ સમજવું, તથા જે અમૃત્ત' હાય, તેના સબન્ધ થયા બાદ પણ સુખ થતું નથી. જેમ આકાશને સબન્ધ થવા છતા પણ સુખ ઉપજતુ નથી, માટે અમૂTM ચીજ સુખ્ત કારણ નથી, તેમ અત્ર પણ કર્મને જે અમૂત્ત માનવામાં આવે
2
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org