________________
તેવાખ્યાન,
==
=
તેનું નિરાકરણ થઈ ચૂકયું. માટે તેને વાતે પણ પ્રયાસ કર. વાની જરૂર નથી. અને પ્રકૃતિની બાબતમાં તે સાંખ્યદર્શનના વિવેચનમાં તેનું સ્વરૂપ સમજાવીને જ્યારે તેની સમાલોચના કરવામાં આવી છે, તે વખતે પ્રકૃતિની પણ સમાલોચના સારી રીતે કરવામાં આવી છે, તે પછી તેવા ખપુષપ્રાયઃ પદાર્થ ઉપર વારંવાર નિરાકરણ કરવાની જરૂર રહેતી નથી, જ્યારે આવી રીતે તે લેકે એ માનેલ ત્રણ તોમાંથી એક પણ તત્ત્વ વિચાર કરતાં જ્યારે સિદ્ધ થતું નથી. તે પછી તે ઉપર ભીંત ચણ મહેલ બનવાની તે વાત જ શી કરવી? કિંચ સત્યાર્થ પ્રકાશની પ્રથમ આવૃત્તિમાં જૈનેના ખંડન વખતે જણાવેલ પ્રમાણે પદાથે જ જ્યારે તેવા રૂપથી જૈને માનતા નથી તે. પછી તેના નિરાકરણ માટે પ્રયાસની શી જરૂર હોઈ શકે? માટે તેવા આધુનિક મતાન્તરો ઉપર ધ્યાન આપવાની કંઈ પણ જરૂર છેજ નહિ.
* એવી રીતે સર્વદર્શનસંગ્રહ વિગેરેમાં પણ છે આ સ્તિક, છ નાસ્તિક એવા વિભાગ પાડી જૈનેને નાતિકમાં ગણું તેના વિવેચન માટે જે યુક્તિઓ આપવામાં આવી છે. તે તમામ મદિરાપાનના ઉદ્દગાર જેવી દુર્ગધિવાળી હવાથી કે પણ બુદ્ધિશાલીને આદરણીય થઈ પડે તેમ નથી.
કિંચ પિતે તેવા નારિતકશિરોમણી હોવા છતાં પણ આસ્તિક મુખ્ય જૈને ઉપર બેટે આક્ષેપ કરવા ઉદ્યમશીલ થવું. તે તે ખાલી મહા મિથ્યાત્વના ઉદય સિવાય બીજું કયું હોઈ શકે? આ તે રાચં જણા: પાન્નારાયનિત એન્યાયને અરેખર ચરિતાર્થ કર્યો જણાય છે. જે તેઓશ્રીએ કઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org