________________
જૈનદર્શન.
આટલી પુરુષાર્થ દ્વારા ક્રિયા કરવા છતાં પણ તત્કાલ ન પાકતાં જ્યારે તેને કાલ પૂરા થયા બાદ મગ પાકે છે, ત્યારે તેટલા ટાઈમમાં મગ વિગેરેને પકાવવાનું કામ કાલનુ છે; એમ જરૂર માનવું જોઈએ. આટલા ટાઇમમાં અમુકનુ પાકવુ, આટલામાં નહિ. એ પ્રકારે જે કામ કાલ કરી આપે છે તે કામ પુરુષાર્થથી કદાપિ થઇ શકવાનુ ંજ નહિ; માટે જ્યાં ટાઈમનું કામ હોય, ત્યાં કાલની મદદ જરૂર લેવી જોઇએ.
તે છતાં પણ કા રાકાય છે, કેમકે આટલું કામ કરવા છતાં પણ જે મગમાં પાકવાના સ્વભાવ હોય તે જ મગ પાકે છે, બીજા તા જેવાને તેવા જ રહે છે. માટે એથી એ સમજવું' જોઇએ કે જેના પરિપાક થવાના સ્વભાવ હોય, તેના જ પરિપાક થાય છે, બીજાના નહિ. માટે સ્વભાવ પણ આટલું કામ કરવામાં ઘણા ઉપયાગી છે. આવા કામ માટે સ્વભાવની મદદ પણ જરૂર લેવી જ જોઈએ.
૩૩૧
તથા પકાવવાના કામમાં જો તેના કર્મીએ પ્રેરણા કરી ન હત, તા તેને કદાપિ પકાવવાના ઉદ્યમ કરવાનુ` મન થાત જ નહિ. અથવા ઉલટુ કામ કરી નાખત, માટે કહેો મગને પદ્મ-વવાની ક્રિયામાં ક્રમને પણુ કારણરૂપે જરૂર માનવું જોઇએ. આથી એ ભાવ નિકળ્યા કે મગ પકાવવાની ક્રિયામાં કમ પણ મદદગાર છે, અર્થાત કમ' પણ પકાવવાના ઉદ્યમમાં પ્રેરણા કરતુ હાવાથી તે પણ તે રૂપે કારણુ છે.
તે તમામ સામગ્રી દ્વારા
મગ તૈયાર થવા છતાં પણ જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org