________________
જનદર્શોન.
આવા કોઇપણ જાતના વ્યવહારની ઉત્પત્તિ પણ થવાની નહિ. તથા સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન વિગેરેમાંથી પણ કોઈ જાતની ઉત્પત્તિ થઈ શકવાની નહિ, આ તમામ વાતાનુ* વિવેચન માદ્ધની સમાલેાચનાના પ્રસ્તાવમાં કરવામાં આવેલુ હાવાથી અન્ન ષ્ટિપેષણ કરી સમય રાકવામાં આવતા નથી. જેમ આત્માને સથા અનિત્ય માની શકાય તેમ નથી, તેમ સ થા નિત્ય પણ માની શકાય તેમ નથી, કારણકે બન્નેમાં દ્વેષા ઉપસ્થિત થાય છે. તેથી માયાવી લેાકેાએ પાથરેલ મેહજાળમાં ન ફસાતાં કથ'ચિત્ ભેદાભેદરૂપ જાત્યન્તરનું અવલઅન કરવું; તે જ બુદ્ધિમાના માટે સરલ અને સર્વોત્તમ માર્ગ છે. સારાંશ-જેને કાઇ પણ કાળે કાઈપણ પર્યાયથી વિનાશ થતા નથી, તથા કોઈપણુ રૂપથી ઉત્પાદ થતા નથી; તેવા ફ્રૂટસ્થ નિત્ય આત્માને શરીર, ઇન્દ્રિયા વિગેરે પર્યાયાના વિનાશ કરવાથી પણ બિલકુલ હિસા લાગવાનીજ નહિં, કારણ કે તેઓના મત પ્રમાણે તે તે સદા સર્વ પ્રકારથી નિત્ય જ છે; તેા પછી શરીર, ઇન્દ્રિયા વિગેરે પર્યાયને! તલવાર વિગેરે શસ્ત્રદ્વારા દ્વેષભુદ્ધિથી નાશ કરવા છતાં તથા મનની લાગણી અત્ય‘ત દુખાવવા છતાં પણ મારનારને હિ‘સા તા બિલકુલ લાગવાની જ નિહ અને જેને માર્યો હાય તે પણ મર્યા ન હાવાથી ર્હિંસા હૈાય જ શાની ? અને જ્યારે હિં’સા જ નથી ત્યારે તેના અભાવરૂપ અહિ'સા પણ કયાંથી હાઈ શકે ? અને તે વિના યાગના અંગની તા વાતજ શી કરવી ? માટે ચેાગાંગની નિષ્ફળતાની સાથે વૈરાગ્ય ધારણ કરી તપસ્યાઓ કરવી, પંચાગ્નિ કહ્ને ઉડાવવાં વિગેરે તમામ મેાક્ષાનુષ્ઠાનની સામગ્રી પણ અજાંગલસ્તનની માફક નિષ્ફળ થઈ
Jain Educationa International
For Personal and Private Use Only
૨૧૭
www.jainelibrary.org