SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શન. નથી, ત્યારે ઉભયમાં કયાંથી આવી શકે તેના વિચાર કરશે. માટે અનુમાનથી પણ શબ્દમાં નિત્યપણાની સિદ્ધિ આકાશપુષ્પ જેવી સમજવી. અમારે તે નિત્યાનિત્યરૂપ અને પ્રકાશ માનવામાં લગારમાત્ર અડચણુ નથી, કારણ કે ભાષાવ ગણાના પરિણામરૂપ શબ્દના પુદ્ગલદ્રવ્યરૂપે કાઇ પણ કાલે વિનાશ છે જ નહિ, માટે પુદ્ગલદ્રવ્યરૂપ શબ્દ નિત્ય છે અને જ્યારે ભાષાવગણાના પુદ્ગલા શબ્દ વિગેરે વર્ણ પર્યાયરૂપથી પરિણત થયાં ત્યારે તે પર્યાયે અનિત્ય હૈાવાથી તે રૂપે શબ્દના નાશ થયા, એનું નામ જ અનિત્યતા સમજવી. માટે શબ્દ પણ નિત્યાનિત્યરૂપ ઉભયસ્વરૂપ છે એમ જરૂર ખ્યાલમાં રાખવુ.. શબ્દમાં પુદ્ગલપણાની સિદ્ધિ સ્પર્શીવાળા દ્રવ્યની અપેક્ષાએ ભિન્નદ્રવ્યના આશ્રય કરવાવાળા હેાવાથી શબ્દ પુદ્ગલદ્રબ્યથી નિષ્પન્ન નથી. પુદ્ગલદ્રવ્યથી નિષ્પન્ન ન હોય તે સ્પર્શીવાળા દ્રવ્યની અપેક્ષાએ ભિન્ન દ્રવ્યના આશ્રય કરવાવાળા પણ ન હાય-જેમ જ્ઞાન, સુખ, દુઃખ વિગેરે. આથી શબ્દ પૈગલિક નથી એ વાત સિદ્ધ થઇ; હવે શબ્દને પાદ્ગલિક નહિ માનનારાને ચાર પ્રશ્નના કરવામાં આવે છે. શું સ્પશૂન્ય દ્રવ્યને આશ્રય કરવાવાળા હોવાથી શબ્દ પાલિક નથી એમ કહેા છે ? અથવા અતિનિમિડ પ્રદેશમાં ગમનાગમન છે; તેાપણુ પ્રતિઘાત થતા નથી માટે પાગલિક નથી એમ કહેા છે? અથવા પ્રથમ અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005320
Book TitleTattvakhyan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1924
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy