________________
તત્ત્વાખ્યાન ઉત્તરાય
સત્ ચિત્ આનન્દનુ સ્વરૂપ.
ત્રણ કાળમાં જેને બિલકુલ નાશ થાય નહિ, દા એજ સ્વરૂપે રહે, કોઇ પણ પ્રકારથી વિનષ્ટ ન થાય તે સત્ ૧, જે જ્ઞાનસ્વરૂપ હોય તે ચિત્ ૨, અને સુખસ્વરૂપ હોય તે આનન્દ કહેવાય છે. આત્મા એ સત-ચિત્—આનન્દ સ્વરૂપ
વાળા છે.
૨૪ તત્ત્વાની ઉત્પત્તિ.
બ્રહ્મને અવલખીને રહેતી, સત્ત્વ, રજસ અને તમેગુણુ સ્વરૂપવાળી માયા મનાય છે. માયાથી આકાશ, આકાશથી વાયુ, વાયુથી તેજ, તેજથી પાણી અને પાણીથી પૃથ્વીની ઉત્પત્તિ માનવામાં આવે છે.
ઉપર્યું કત પાંચ તત્ત્વામાં આકાશના સત્ત્વગુણુના અંશથી શ્રાનેન્દ્રિય ૧, વાયુના સત્ત્વગુણના અશથી સ્પર્શનેન્દ્રિય ૨, અગ્નિના સત્ત્વગુણુના અશથી ચક્ષુરિન્દ્રિય ૩, જલના સત્ત્વગુણુના અ‘શથી જીન્હેન્દ્રિય ૪ અને પૃથ્વીના સત્ત્વગુણુના અશથી ઘ્રાણેન્દ્રિયની ઉત્પત્તિ માનવામાં આવે છે.
તથા સમષ્ટિ આ પાંચ ભૂતના સાત્ત્વિક ગુણુના અ‘શથી મન ૧, બુદ્ધિ ૨,અહંકાર ૩ અને ચિત્ત ૪ આ ચારની ઉત્પત્તિ મનાય છે. સ’કલ્પ–વિકલ્પરૂપ કાર્ય કરવાવાળું મન ૧, નિશ્ચય સ્વરૂપવાળી બુદ્ધિ ૨, અભિમાન કરવાવાળા અહંકાર ૩ અને ચિન્તન કરવાવાળું ચિત્ત કહેવાય છે. મનના દેવતા ચન્દ્ર ૧,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org