________________
મીમાંસકદર્શન.
બુદ્ધિના દેવતા બ્રહ્મા ૨, અહંકારના દેવતા રુદ્ર ૩ અને ચિત્તના દેવતા વાસુદેવ મનાય છે.
પૂર્વોકત પાંચ ભૂતામાં આકાશના રજૂગુણુના અંશથી, વાક્ ઇન્દ્રિય ૧, વાયુના રોગુણના અશથી હસ્ત કર્મેન્દ્રિય ૨, અગ્નિના રજોગુણુના અ‘શથી પાદરૂપ કર્મેન્દ્રિય ૩, જલના રજોગુણુના અંશથી ઉપસ્થ-પુરુષચિ રૂપ ઇન્દ્રિય ૪ અને પૃથ્વીના રજોગુણનાઅ‘શથી ગુદારૂપ ૫ ઇન્દ્રિયની ઉત્પત્તિ મનાય છે. સમષ્ટિ-પાંચ ભૂતાના સામુદાયિક રજોગુણના અંશથી પાંચ પ્રાણવાયુ અને પૂર્વોક્ત પાંચ ભૂતના તમેગુણના અશથી પચીકૃત પાંચ ભૂત ઉત્પન્ન થયાં એમ માનવામાં આવે છે.
પ'ચીકૃતનુ' સ્વરૂપ.
પ્રથમ આકાશના એ ભાગ કરવા, તેમાંથી એક ભાગના ચાર ભાગાકરી તે ચારે ભાગાને વાયુ વિગેરેમાં મેળવવા. એવી રીતે વાયુના બે ભાગમાંથી કઇ એક ભાગના ચાર ભાગા કરી તે ચારે ભાગાને આકાશ વિગેરેમાં નાખવા. એમ તેજના પશુ એ ભાગ કરી તે બે ભાગમાંથી કાઇ એક ભાગના ચાર ભાગા કરી તે ભાગાને આકાશ વિગેરેમાં નાખવા, તેવી રીતે પાણીના બે ભાગોમાંથી કોઇ એકના ચાર ભાગાને આકાશ વગેરેમાં નાખવા તેમજ પૃથ્વીના પણ પૂર્વ પ્રમાણે ચાર ભાગોને આકાશ વિગેરેમાં ભેળવવા. પેાતપાતાના અંશની અધિકતા હાવાને લીધે પૃથ્વી વિગેરેના વ્યવહાર કરવામાં આવે છે. આવી રીતના પ'ચીકૃત પાંચ
h
Jain Educationa International
૧૯
For Personal and Private Use Only
www.jainelibrary.org