________________
તત્ત્વાખ્યાન-ઉત્તરાય
વેદાન્તી- જ્ઞાનામિ ’ આ સ્થાનમાં સવ સ્વરૂપથી સ્વરૂ પજ્ઞાનના અભાવનું' દરેક સ્થળે અનુગતત્વ હેાવાયી, વેઢાન્તિક લેાકેાના અંતે અનુગત પ્રત્યયની ઉપપત્તિ પણ પ્રસિદ્ધ હોવાથી કોઇ પણ દોષને અન્ન અવકાશ નથી.
૪
અન્ય-સ રૂપથી સ્વરૂપ જ્ઞાન તા અનુવૃત્તિ-વ્યાવૃત્તિરૂપ પર્યાયદ્વારા સજ્ઞાનને આધીન છે, પર’તુ તે સજ્ઞ સિવાય અન્યુને ઉપપન્ન થઇ શકતું નથી. સૂત્રકૃતાંગ સૂત્રમાં સૂચવ્યુ` છે કે'जे एगं जाणइ से सव्वं जाणइ । जे सवं जाणइ से પનું જ્ઞાફ ।।' ભાવાર્થ-જે વ્યક્તિ એક વસ્તુને સમસ્ત દ્રવ્યપર્યાયેાથી વાતિવકરૂપે જાણે છે, તે સર્વને જાણે છે, અને જે સવ વસ્તુને સ` દ્રબ્ય-પર્યાયથી જાણે તે એકને જાણે છે. અત એવ ઘટજ્ઞાન વિગેરેથી નિષ્પાદિત મિથ્યાજ્ઞાન પણ સમ્યગ જ્ઞાનના પ્રાગભાવરૂપ છે, અથવા સમ્યગજ્ઞાનથી ભિન્ન અજ્ઞાનરૂપ છે. સારાંશ કે-જેમ દીપકના પ્રકાશ થતાં અન્ધકાર દૂર થઇ જાય છે; તેમ સમ્યજ્ઞાન થતાં મિથ્યાજ્ઞાન રહી શકતુ નથી, વેદાન્તીઓના મત પ્રમાણે ! સબ્ ઘટજ્ઞાન થાય, છતાં ઘટવિષયક અજ્ઞાનની નિવૃત્તિ તા મુક્તિ સિવાય-બ્રહ્મના સાક્ષાત્કાર સિવાય થઇ શકે નહિ, ભૂતકાળમાં શ‘કાચાય વિગેરે લેાકાએ પ્રતિપાદન કરેલું', વર્તમાન કાળમાં વેદાન્તી લેાકોથી પ્રતિપાદન કરતુ અને ભવિષ્યમાં પ્રતિપાદન કરાશે તે સ અવિદ્યારૂપ અજ્ઞાનાવસ્થામાં જ પ્રતિપાદન કરાયેલ હાવાથી અજ્ઞાનરૂપ-અસત્ય-અનાદરણીય લેખી શકાય. માયાવાદમાં ક`ઇ પણ પ્રમાણ નથી, જો કાઇ પણુ પ્રમાણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org