________________
મીમાંસકદર્શન. ~~~~~~~~ ~ प्रत्यक्षादिप्रसिद्धार्थविरुदार्थाभिधायिनः । वेदान्ता यदि शास्त्राणि बौद्धैः किमपराध्यते ? ॥
-શાસ્ત્રવાતસમુચ્ચય પ. ૩૦૧ ભાવાર્થ–પ્રત્યક્ષ વિગેરે પ્રમાણેથી પ્રસિદ્ધ પદાથીને વિરુદ્ધભાવે કથન કરનાર વેદાંતને જે શાસ્ત્ર તરીકે માનવામાં આવે તે બદ્ધશાસ્ત્રોએ શો અપરાધ કર્યો છે કે તે શાસ્ત્રોને શાસ્ત્ર તરીકે માનવામાં ન આવે? બ્રહોના ચાર ભેદમાંથી શુન્યવાદી બાદ્ધગ્રન્થ શુન્યવાદનું પ્રતિપાદન કરે છે અને વેદાનગ્રન્થ પણ માયા દ્વારા શુન્યતા સૂચવે છે. ત્યારે એકને જ શન્યવાદી કેમ કહે ? બને શુન્યવાદી ગણવા જોઈએ.
અવિદ્યા-વિવેચન અવિદ્યા માનવામાં જયારે કઈ પણ પ્રમાણ નથી, ત્યારે વેદાન્તિક લેકની અવિઘામૂલક તમામ માન્યતા કેવી રીતે વાસ્તવિક માની શકાય?
વેદાન્તી-જ્ઞાનાગિ” હું કાંઈ જાણતું નથી. આ અનુગત પ્રત્યય, અવિદ્યા માનવામાં પ્રમાણ હેવાથી તેને અપ્રમાણ કેમ કહી શકાય?
અન્ય-સદસ્ મદ” એવી બુદ્ધિવડે અનુગત પ્રત્યયવાળી અહંતા પણ આથી સિદ્ધ કેમ ન થાય? તેથી તે પ્રમાણુ કહી શકાય નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org