________________
જૈનદર્શન.
"
.
માટે ચૈતન્યના સમવાયથી આત્મામાં ચેતનતા આવે છે. ' તે વાત તદ્ન યુક્તિવિરુદ્ધ સમજવી. કિન્તુ આત્મા સ્વયમેવ ચૈતન્યસ્વરૂપ છે. એ ખાસ ધ્યાનમાં રાખવું.
કિચ ઉપયોગસ્વરૂપપણુ‘પણ માત્માથી સર્વથા ભિન્ન શ્રણ નથી, તેમ અભિન્ન પણ નથી; તે પશુ પ્રસંગેાપાત્ત સમ
જીવવામાં આવે છે
૨૧૧
આત્માને જ્ઞાનાદિ ધર્માંથી સર્વથા ભિન્ન માનવામાં આવે; તે હુ જ્ઞાનસ્વરૂપ છું, ઘનસ્વરૂપ છું, ચારિત્રસ્વરૂપ છુ, સુખસ્વરૂપ છું એવા પ્રકારનું અભેદજ્ઞાન કદાપિ થઇ શકે જ નહિ, અને થાય છે તે ખરૂ'; માટે જ્ઞાનાદ્વિધર્મોથી આત્મા સર્વથા જુદ નથી એ ખાસ માનવુ જોઈએ. તેમ સર્વથા જ્ઞાનાદિ ગુણેાથી છાત્મા અભિન્ન છે એ પણ સમજવુ' નહિ, કેમકે આત્મા ચી છે. જ્ઞાન, દન, ચારિત્ર, સુખ વિગેરે તેના ધર્મો છે, એવા જે ભેદ માલૂમ પડે છે તે અભિન્ન હોય તેા કદાપિ ન દેખાવા જોઇએ, માટે સવ થા અભેદ પણ માનવામાં આવતા નથી. કિચ સવ થા અભિન્ન માનવામાં જ્ઞાનાદિ તમામ ધર્મોમાં એક્સ ગાવવાથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ વિગેરેમાંથી પશુ ભિન્નતા ચાલી જવાની. અને ભિન્નતા તે જરૂર માલૂમ પડે છે. જ્ઞાન વિશેષ વગેધરૂપ છે, દશન સામાન્યધરૂપ છે, ચારિત્ર સ્થિરતારૂપ છે અને સુખ પરમાનન્દરૂપ છે. માટે આપ જ બતાવે કેસવથા અભેદ કેવી રીતે માની શકાય ? આથી એ ભાવ નીકળ્યો કે સવથા અભિન્ન નથી તેમ ભિન્ન પણ નથી; કિન્તુ ચચિત્ લેનાલેકરૂપ જાત્યન્તર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org