________________
જૈનદન.
ઉ॰ જ્ઞાનાવરણીયક્રમ, દશનાવરણીયક્રમ, વીર્યાન્તરાયક્રમ વિગેરે પ્રતિમ ધક હાવાથી જે વસ્તુ વિષયક તે કર્મોના ક્ષચેાપશમ થયેા હાય તે વસ્તુનુ જ જ્ઞાન થાય, ખીજાનું નહિ. માટે કહે અમારે ત્યાં આવી સાક઼ વ્યવસ્થા માદ છે; ત્યારે તમામ વસ્તુના જ્ઞાનની એક જ કાળમાં આપત્તિ કેવી રીતે આવી શકે ? વસ્તુના ગ્રહણની ચેાગ્યતા સિવાય વસ્તુનું જ્ઞાન થતું જ નથી; એ ખાસ હૃદયમાં કાતરી રાખવું. કિચ દ્રવ્યના દ્રવ્યની સાથે સચોગ માનનાર આપ લેાકેાના મતમાં જ જ્યારે તમામ વસ્તુના સંચેાગ ખરાખર છે; ત્યારે તમામ જ્ઞાન કેમ થતું નથી ? માટે ઉપયુક્ત આપત્તિ પણ આપને ત્યાં જ રહેવાની. સરલ અને સર્વોત્તમ મા એ છે કે તમામ વિપત્તિથી બચવાની ખાતર ચક્ષુ અપ્રાપ્યકારિ છે; એમ માનવુ. અપરચ મન પણ અપ્રાપ્યકારિ છે, તાપણ તમામ પદાના વિચારમાં પ્રવૃત્તિ કરતું નથી; કેમકે સથા નહિં· દેખેલા તથા નહિ સાંભળેલા અને ઇન્દ્રિયાથી અપ્રકાશિત એવા પદાર્થમાં તેની પ્રવૃત્તિ દેખાતી નથી. માટે જેવી રીતે મન અપ્રાપ્યકારી છે, તેવી રીતે ચક્ષુ પણ અપ્રાપ્યકારિ છે.
૨૮૧
પૂ॰ ઘણા લોકો કહે છે કે અમારૂ મન અમુક ઠેકાણે ગયું. જ્યારે આવા અનુભવ થાય છે, ત્યારે મનને અપ્રાપ્યકારિ કેવી રીતે માની શકાય ?
Jain Educationa International
ઉં॰ આંખની માફક અનુગ્રહ તથા ઉપઘાત વિગેરે ન થતા હોવાથી મન અપ્રાપ્યકારિ છે એમ જરૂર માનવું જોઈએ. એમ હોવા છતાં પણ જો પ્રાપ્યકાર માનવામાં આવે તે જલ,
For Personal and Private Use Only
www.jainelibrary.org