________________
જૈનદર્શન
સ્પે ચારિત્રમેહનીય કર્મના ઉદયથી શ્રાવકના બાર શ્રત રૂપ વિશેષ આચાર પાળવાને માટે સમર્થ ન હોય, તે પણ તેઓ પાળનાર બીજા ગૃહસ્થને ઘણું સારા માને છે, અને પિતે માર્ગોનુસારી ગૃહસ્થને સામાન્ય આચાર કે જે પ્રથમ બતાવ્યું છે, તેનું સમ્યગ્દર્શનની સાથે બરાબર પાલન કરતા હોવાથી તે પણ વિશેષ આચારને પાળનારા છે એમ બરાબર ખ્યાલમાં રાખવું. દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ આગળ વિશેષરૂપથી બતાવવામાં આવશે, ગૃહસ્થને જે બાર વ્રતે પાળવાનાં હેય છે, તે બાર વ્રતનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. સ્થૂલપ્રાણતિપાતવિરતિ, સ્થૂલ મૃષાવાદવિરતિ, થલ અદત્તાદાનવિરતિ, સ્કૂલમૈથુનવિરતિ, સ્થૂલ પરિગ્રહવિરતિ, દિવિરતિ, ભેગેપભોગવિરતિ, અનર્થદંડવિરતિ, સામાયિક, દેશાવકાશિક, પિષપવાસ અને અતિથિસંવિભાગ આ બાર વ્રતનાં નામો છે.
બાર વતેનું ટુંક વિવેચન ૧ વ્રતમાં “સૂમ, બાદર વિગેરે દરેક જીવની સર્વથા દયાનું પાલન કરૂ” એ ઘર નિયમ તે ગૃહસ્થાવસ્થામાં રહીને ગૃહસ્થથી કે અશકય છે એ વાત સહજ સમજી શકાય તેમ છે. માટે ગૃહસ્થને પિતાના દરજજા પ્રમાણે મેટી હિંસાથી બચવાને શાસકારોએ નિયમ બતાવેલ છે. હાલે, ચાલે એવા બે ઈન્દ્રિયવાળાથી લઈને પંચેન્દ્રિયવાળા સુધીના તમામ
ને ત્રસ કહેવામાં આવે છે. પૃથ્વીકાયિક વિગેરે જેને અવર કહેવામાં આવે છે. તેમાં સ્થાવર ઓની હિંસાથી.
થી અજવાળથી
છે. પૃથ્વી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org